
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમને સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યં કે, આપ મનની શક્તિને જાણો જ છો. આમ પણ સમાજની શક્તિથી કેવી રીતે દેશની શક્તિ વધે છે, તે આપણે મન કી બાતના અલગ અલગ એપિસોડમાં અનુભવ કર્યો છે અને તેનો સ્વીકાર પણ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, મને એ દિવસ યાદ છે, જ્યારે આપણે મન કી બાતમાં પરંપરાગત રમતને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.