<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Featured &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/category/featured/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Thu, 31 Jul 2025 16:02:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>આજનું રાશિફળ (01/08/2025)</title>
		<link>https://gnsnews.co.in/rashifal-01-08-2025/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 16:02:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[જ્યોતિષ, ધાર્મિક]]></category>
		<category><![CDATA[#Astrology]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#horoscope]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124374</guid>

					<description><![CDATA[મેષ આજે તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલત માં આજે પૈસા પાછા આપવા પડી શકે છે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી...]]></description>
										<content:encoded><![CDATA[
<p>મેષ</p>



<p>આજે તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલત માં આજે પૈસા પાછા આપવા પડી શકે છે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.</p>



<p>વૃષભ</p>



<p>આજે તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો. ભૂતકાળને ભૂલાવી ને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. રોમાન્સ રોમાંચક હશે-આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.</p>



<p>મિથુન</p>



<p>આજે તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બૉસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે. આ જાણીને તમને ખરેખર સારૂં લાગશે. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.</p>



<p>કર્ક</p>



<p>આજે સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું આશીવાદ લો. આના થી તમને ધન લાભ થયી શકે છે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રૉજેક્ટમાં અનેક લોકોને સાંકળો. આ રાશિ ના લોકોએ આજે ​​મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.</p>



<p>સિંહ</p>



<p>આજે એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકુળ ફેરફાર કરશો. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. તમારા ધ્યેયો સાધવા કરવા માટે સારો દિવસ.એકધારૂં કામ કરી તેમને ઝડપથી સાધી લેવા માટે તમારા શરીરને રિચાર્જ કરો. આ બાબતમાં તેમ તમારા મિત્રોની મદદ લઈ શકો છો. આનાથી તમારૂં મનોબળ વધશે તથા તમને તમારા ધ્યેયને હાંસલ કરવામાં મદદ કરશે. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.</p>



<p>કન્યા</p>



<p>આજના દિવસે તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે કેમ કે કોઈ જુના નિવેશ થી તમને આજે લાભ થયી શકે છે. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. અને તમારા મફત સમય માં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.</p>



<p>તુલા</p>



<p>આજે તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે કેમ કે કોઈ જુના નિવેશ થી તમને આજે લાભ થયી શકે છે. તમારા જીવનસાથીની સંગતમાં રાહત-આરામ તથા પ્રેમ શોધો. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.</p>



<p>વૃશ્ચિક</p>



<p>આજે તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આ વાત સારી રીતે સમજી લો કે દુઃખ ના સમય માં સંચિત ધન જ કામ માં આવશે તેથી આજ ના દિવસ થી પોતાનો ધન સંચય કરવા નો વિચાર બનાવો. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે. જેઓ ઘર ની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી, સાંજે ઉદ્યાન માં અથવા એકાંત સ્થળે સમય વિતાવવા નું પસંદ કરશે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.</p>



<p>ધન</p>



<p>આજના દીવસે ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો. ઘરની કોઈક ચીજ-વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે.સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. નવા વિચારો ઉત્પાદક હશે. તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.</p>



<p>મકર</p>



<p>તમારા ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ આજ ના દિવસ માટે સારી નથી તેથી આજ ના દિવસે તમારે તમારા ધન ની ખાસ શુક્રક્ષ રાખવી જોઈએ। મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો. દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી, આના થી તમારા સંબંધો સુધારવા ને બદલે બગડી શકે છે. ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે-કોઈકને તમારો લાભ લેવા દેવા બદ્દલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.</p>



<p>કુંભ</p>



<p>આજના દિવસે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. જો ભવિષ્ય માં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજ થીજ ધન ની બચત કરો. જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. આજે તમે તમારા કામ થી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.</p>



<p>મીન</p>



<p>આજે જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સમાન નું ધ્યાન રાખો કેમકે ચોરી થવા ની શક્યતા છે, ખાસ કરીને પર્સ નું ધ્યાન રાખો। તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં-ખાસ કરીને તમારા જીવનસાથી સાથે- અન્&#x200d;યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. આ રાશિ ના જાતકો આજ ના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મુવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવા થી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે। આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>આજ નું પંચાંગ (01/08/2025)</title>
		<link>https://gnsnews.co.in/panchang-01-08-2025/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 15:44:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[જ્યોતિષ, ધાર્મિક]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124371</guid>

					<description><![CDATA[તિથિ અષ્ટમી (આઠમ)&#160;&#8211; પૂર્ણ રાત્રિ સુધી નક્ષત્ર સ્વાતિ&#160;&#8211;&#160;27:41:17&#160;સુધી કરણ વિષ્ટિ ભદ્ર&#160;&#8211; 18:12:48 સુધી પક્ષ શુક્લ યોગ શુભ&#160;&#8211;&#160;29:30:11&#160;સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:42:05 સૂર્યાસ્ત 19:12:22 ચંદ્ર રાશિ તુલા ચંદ્રોદય 12:31:59 ચંદ્રાસ્ત 23:26:59 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 &#160; વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 17 મહિનો...]]></description>
										<content:encoded><![CDATA[
<p><strong>તિથિ</strong></p>



<p>અષ્ટમી (આઠમ)&nbsp;&#8211; પૂર્ણ રાત્રિ સુધી</p>



<p><strong>નક્ષત્ર</strong></p>



<p>સ્વાતિ&nbsp;&#8211;&nbsp;27:41:17&nbsp;સુધી</p>



<p><strong>કરણ</strong></p>



<p>વિષ્ટિ ભદ્ર&nbsp;&#8211; 18:12:48 સુધી</p>



<p><strong>પક્ષ</strong></p>



<p>શુક્લ</p>



<p><strong>યોગ</strong></p>



<p>શુભ&nbsp;&#8211;&nbsp;29:30:11&nbsp;સુધી</p>



<p><strong>વાર</strong></p>



<p>શુક્રવાર</p>



<p>સુર્ય અને ચંદ્રની ગણતરીઓ</p>



<p><strong>સૂર્યોદય</strong></p>



<p>05:42:05</p>



<p><strong>સૂર્યાસ્ત</strong></p>



<p>19:12:22</p>



<p><strong>ચંદ્ર</strong><strong> </strong><strong>રાશિ</strong></p>



<p>તુલા</p>



<p><strong>ચંદ્રોદય</strong></p>



<p>12:31:59</p>



<p><strong>ચંદ્રાસ્ત</strong></p>



<p>23:26:59</p>



<p><strong>ઋતુ</strong></p>



<p>વર્ષા</p>



<p>હિન્દૂ ચંદ્ર તારીખ</p>



<p><strong>શક</strong><strong> </strong><strong>સંવત</strong></p>



<p>1947 &nbsp; વિશ્વાવસુ</p>



<p><strong>વિક્રમ</strong><strong> </strong><strong>સંવત</strong></p>



<p>2082</p>



<p><strong>કાળી</strong><strong> </strong><strong>સંવત</strong></p>



<p>5126</p>



<p><strong>પ્રવિષ્ટા</strong><strong> / </strong><strong>ગત્તે</strong></p>



<p>17</p>



<p><strong>મહિનો</strong><strong> </strong><strong>પૂર્ણિમાંત</strong></p>



<p>શ્રાવણ</p>



<p><strong>મહિનો</strong><strong> </strong><strong>અમાંત</strong></p>



<p>શ્રાવણ</p>



<p><strong>દિન</strong><strong> </strong><strong>કાળ</strong></p>



<p>13:30:16</p>



<p>અશુભ સમય</p>



<p><strong>દુર</strong><strong> </strong><strong>મુહુર્ત</strong></p>



<p>08:24:09 થી 09:18:10 ના, 12:54:15 થી 13:48:16 ના</p>



<p><strong>કુલિક</strong></p>



<p>08:24:09 થી 09:18:10 ના</p>



<p><strong>દુરી</strong><strong> / </strong><strong>મરણ</strong></p>



<p>13:48:16 થી 14:42:17 ના</p>



<p><strong>રાહુ</strong><strong> </strong><strong>કાળ</strong></p>



<p>10:45:57 થી 12:27:14 ના</p>



<p><strong>કાલવેલા</strong><strong>/</strong><strong>અર્ધ્યામ</strong></p>



<p>15:36:18 થી 16:30:19 ના</p>



<p><strong>યમ</strong><strong> </strong><strong>ઘંટા</strong></p>



<p>17:24:20 થી 18:18:21 ના</p>



<p><strong>યમગંડ</strong></p>



<p>15:49:48 થી 17:31:05 ના</p>



<p><strong>ગુલિક</strong><strong> </strong><strong>કાલ</strong></p>



<p>07:23:23 થી 09:04:40 ના</p>



<p>શુભ સમય</p>



<p><strong>અભિજિત</strong></p>



<p>12:00:13 થી 12:54:15 ના</p>



<p>દિશા શૂલ</p>



<p><strong>દિશા</strong><strong> </strong><strong>શૂલ</strong></p>



<p>પશ્ચિમ</p>



<p>ચન્દ્રબલમ અને તારાબલમ</p>



<p><strong>તારા</strong><strong> </strong><strong>બળ</strong></p>



<p>અશ્વિની, કૃતિકા, મૃગશીર્ષા, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, માઘ, ઉત્તર ફાલ્ગુની, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા, શતભિષ, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ</p>



<p><strong>ચંદ્ર</strong><strong> </strong><strong>બળ</strong></p>



<p>મેશ, વૃષભ, સિંહ, તુલા, ધનુ, મકર</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>દિવ્યાંગજનના આરોગ્યનું કવચ: નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના       </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-541/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 14:44:58 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#modigovernment]]></category>
		<category><![CDATA[#NarendraModi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124414</guid>

					<description><![CDATA[આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા...]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols"><span style="background-color:#fa2706" class="td_text_highlight_marker">આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ</span></span></strong></h4>



<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે.</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ રાજ્યના દિવ્યાંગજનોને બિમારીના સમયમાં યોગ્ય સારવાર આપવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે. નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭,૦૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા&nbsp; રૂ. ૧૯૧.૫૬ લાખના ખર્ચે વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ આપવામાં આવ્યું છે.</p>



<p>બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને વીમા રક્ષણ મળવાપાત્ર છે. જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી દવાઓ અને વાહન વ્યવહારના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય જુથના દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p>



<p>અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને કોઇપણ પ્રકારની પૂર્વ તબીબી પરીક્ષા એટલે કે મેડીકલ ટેસ્ટની જરુરીયાત રહેતી નથી અને લાભાર્થી કોઇપણ માન્ય હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.</p>



<p>આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની કૌટુંબિક માસિક આવક રૂ. ૧૫ હજાર સુધી હોય તો માસિક રૂ. ૨૫૦ અને કૌટુંબિક માસિક આવક રૂ.૧૫ હજારથી વધુ હોય તેવા લાભાર્થીને માસિક રૂ. ૫૦૦નું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના સંબંધિત વિગતે માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.</p>



<p>“આ યોજના હજારો દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશાનું કિરણ સાબિત થશે, જેનાથી તેઓને આર્થિક ભાર વિના ગુણવત્તાપૂર્ણ હેલ્થકેર મળી શકે છે. આ પહેલ ગુજરાતના દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું કામ કરશે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>गंभीर अपराधों के पीड़ितों को मिलेगा सहारा, 14.25 लाख रुपये की प्रतिकर राशि स्वीकृत</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-288-2/</link>
		
		<dc:creator><![CDATA[Hindi Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 13:49:38 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[राजस्थान]]></category>
		<guid isPermaLink="false">https://hindi.gnsnews.co.in/?p=797566</guid>

					<description><![CDATA[जयपुर, 31 जुलाई – गंभीर अपराधों के पीड़ितों को त्वरित राहत और आर्थिक सहायता प्रदान करने के उद्देश्य से जिला विधिक सेवा प्राधिकरण, जयपुर महानगर द्वितीय की ओर से गुरुवार को बैठक आयोजित की गई। बैठक की अध्यक्षता प्राधिकरण की अध्यक्ष एवं जिला एवं सत्र न्यायाधीश श्रीमती रिटा तेजपाल ने की। राजस्थान राज्य विधिक सेवा...]]></description>
										<content:encoded><![CDATA[
<p></p>



<hr class="wp-block-separator has-alpha-channel-opacity"/>



<p><br><em>जयपुर, 31 जुलाई</em> – गंभीर अपराधों के पीड़ितों को त्वरित राहत और आर्थिक सहायता प्रदान करने के उद्देश्य से जिला विधिक सेवा प्राधिकरण, जयपुर महानगर द्वितीय की ओर से गुरुवार को बैठक आयोजित की गई। बैठक की अध्यक्षता प्राधिकरण की अध्यक्ष एवं जिला एवं सत्र न्यायाधीश श्रीमती रिटा तेजपाल ने की।</p>



<p>राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण के एक्शन प्लान 2025-26 और जुलाई माह के दिशा-निर्देशों के तहत आयोजित इस बैठक में हत्या, दुष्कर्म, मानव तस्करी जैसे संवेदनशील अपराधों के पीड़ित पक्षों द्वारा प्रस्तुत कुल 13 मामलों पर विचार-विमर्श हुआ। सचिव श्रीमती पल्लवी शर्मा (अपर जिला एवं सत्र न्यायाधीश) ने बताया कि गहन समीक्षा के बाद समिति ने <strong>कुल 14 लाख 25 हजार रुपये</strong> की प्रतिकर राशि बतौर अवार्ड स्वीकृत की है, जो पात्र पीड़ितों को प्रदान की जाएगी।</p>



<p>बैठक में समिति के सदस्य के रूप में श्री अनीष दाधीच (न्यायाधीश, श्रम न्यायालय क्रमांक 01), श्री शिव कुमार (न्यायाधीश, मोटर दुर्घटना दावा अधिकरण क्रमांक 01), श्री देवी सहाय मीणा (अतिरिक्त पुलिस उपायुक्त, जयपुर उत्तर) और अतिरिक्त जिला कलक्टर श्रीमती कुन्तल विश्नोई सहित अन्य अधिकारी उपस्थित रहे।</p>



<p>जिला विधिक सेवा प्राधिकरण का कहना है कि इस तरह की पहल से पीड़ितों को न केवल आर्थिक सहारा मिलेगा, बल्कि उन्हें न्यायिक प्रक्रिया में भी सहयोग और भरोसा मिलेगा।</p>



<hr class="wp-block-separator has-alpha-channel-opacity"/>



<p></p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>&#8220;स्क्रीन का शिकंजा: ऑस्ट्रेलिया से सबक लेता भारत?&#8221;</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-287-2/</link>
		
		<dc:creator><![CDATA[Hindi Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 13:42:39 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[लेख]]></category>
		<guid isPermaLink="false">https://hindi.gnsnews.co.in/?p=797563</guid>

					<description><![CDATA[ऑस्ट्रेलिया ने 16 वर्ष से कम आयु के बच्चों के लिए यूट्यूब समेत सभी सोशल मीडिया प्लेटफार्मों पर प्रतिबंध लगाने का साहसिक फैसला लिया है। यह कदम बच्चों को ऑनलाइन दुनिया के नकारात्मक प्रभावों से बचाने के लिए उठाया गया है। भारत जैसे देशों में, जहां डिजिटल लत तेजी से फैल रही है, वहां इस...]]></description>
										<content:encoded><![CDATA[
<p>ऑस्ट्रेलिया ने 16 वर्ष से कम आयु के बच्चों के लिए यूट्यूब समेत सभी सोशल मीडिया प्लेटफार्मों पर प्रतिबंध लगाने का साहसिक फैसला लिया है। यह कदम बच्चों को ऑनलाइन दुनिया के नकारात्मक प्रभावों से बचाने के लिए उठाया गया है। भारत जैसे देशों में, जहां डिजिटल लत तेजी से फैल रही है, वहां इस तरह की नीति बेहद जरूरी हो गई है। यह समय है कि भारत भी बच्चों के डिजिटल अधिकारों की रक्षा के लिए स्पष्ट कानून बनाए, अभिभावकों को जागरूक करे और बच्चों को स्क्रीन की लत से मुक्त करके संतुलित विकास की दिशा में कदम बढ़ाए।ऑस्ट्रेलिया के फैसले से दुनिया के देशों को सबक लेना चाहिए कि बच्चों को सोशल मीडिया से दूर रखने का समय अब आ गया है।</p>



<p>&#8220;बचपन अब किताबों से नहीं, स्क्रीन की चमक से आकार ले रहा है।&#8221; यह वाक्य अब सिर्फ साहित्यिक प्रतीक नहीं रहा, बल्कि हमारे समाज की वास्तविकता बन चुका है। मोबाइल, टैबलेट और इंटरनेट की पहुँच बच्चों तक इतनी सहज हो चुकी है कि चार साल का बच्चा भी यूट्यूब पर कार्टून देख सकता है और दस साल का बच्चा इंस्टाग्राम पर रील्स बनाना जानता है। ऐसी स्थिति में ऑस्ट्रेलिया सरकार द्वारा लिया गया फैसला न सिर्फ साहसिक है, बल्कि आने वाली पीढ़ियों के भविष्य को सुरक्षित रखने की दिशा में एक ऐतिहासिक कदम भी है। ऑस्ट्रेलिया ने यह तय कर दिया है कि 16 वर्ष से कम आयु के बच्चे यूट्यूब जैसे प्लेटफार्म का भी उपयोग नहीं कर सकेंगे। यह नीति 10 दिसंबर से लागू हो रही है, और इसका उल्लंघन करने पर संबंधित प्लेटफार्मों पर भारी जुर्माना लगाया जाएगा।</p>



<p>ऑस्ट्रेलिया की संसद पहले ही फेसबुक, इंस्टाग्राम, स्नैपचैट, टिकटॉक और एक्स जैसे प्लेटफार्मों को 16 साल से कम आयु के बच्चों के लिए प्रतिबंधित कर चुकी है। अब यूट्यूब को भी इसी दायरे में शामिल किया गया है। यह दुनिया का पहला कानून है जो बच्चों की डिजिटल सुरक्षा को लेकर इतनी स्पष्टता और कठोरता के साथ लागू किया जा रहा है। नियमों के मुताबिक अगर कोई प्लेटफार्म 16 वर्ष से कम उम्र के बच्चों को सेवाएं देना जारी रखता है, तो उस पर 5 करोड़ ऑस्ट्रेलियाई डॉलर तक का जुर्माना लगाया जाएगा। यह कोई सामान्य चेतावनी नहीं है, बल्कि टेक कंपनियों को जवाबदेह बनाने की एक गंभीर कोशिश है।</p>



<p>ऑस्ट्रेलिया की सरकार का मानना है कि ऑनलाइन प्लेटफॉर्म का बच्चों के मानसिक स्वास्थ्य, सामाजिक विकास और व्यवहार पर नकारात्मक असर पड़ रहा है। प्रधानमंत्री एंथनी अल्बनीज ने यह स्पष्ट कहा है कि माता-पिता को यह जानने का हक है कि उनके बच्चे क्या देख रहे हैं और किसके प्रभाव में हैं। यूट्यूब जैसे प्लेटफार्म पर जो सामग्री बच्चों के सामने आती है, वह कई बार हिंसा, लैंगिक पूर्वाग्रह, अपशब्दों और अमर्यादित व्यवहार से भरी होती है। इतना ही नहीं, बच्चों को लगातार विज्ञापन, ब्रांडेड कंटेंट और चकाचौंध वाली ज़िंदगी दिखाकर उनकी असल दुनिया से दूरी बढ़ाई जा रही है।</p>



<p>यूट्यूब का कहना है कि वह केवल एक वीडियो होस्टिंग प्लेटफार्म है और उसे सोशल मीडिया की श्रेणी में नहीं रखा जाना चाहिए। यूट्यूब के प्रवक्ता का तर्क है कि 13 से 15 साल के लगभग तीन-चौथाई ऑस्ट्रेलियाई किशोर इसका उपयोग करते हैं और इसे शैक्षणिक, रचनात्मक व मनोरंजक उद्देश्यों के लिए इस्तेमाल किया जाता है। पर सवाल उठता है कि क्या यूट्यूब या अन्य सोशल मीडिया प्लेटफार्म बच्चों के लिए वाकई सुरक्षित हैं? क्या वे सुनिश्चित करते हैं कि बच्चों को केवल उपयुक्त और सकारात्मक सामग्री ही दिखाई जाए? वास्तविकता यह है कि अधिकतर टेक कंपनियाँ केवल व्यूज, क्लिक और विज्ञापन राजस्व के लिए काम करती हैं, न कि बच्चों के मानसिक स्वास्थ्य की सुरक्षा के लिए।</p>



<p>भारत जैसे देशों में यह मुद्दा और अधिक गंभीर हो जाता है। यहां इंटरनेट यूज़र्स की संख्या करोड़ों में है, जिनमें बड़ी संख्या किशोरों और स्कूली बच्चों की है। एक रिपोर्ट के अनुसार, भारत में 13 से 17 वर्ष के बच्चे हर दिन औसतन तीन घंटे से अधिक समय सोशल मीडिया पर बिताते हैं। इतनी कम उम्र में जब बच्चों को किताबों, खेल और सामाजिक मेल-जोल में समय बिताना चाहिए, वे अपने कमरे में अकेले बैठकर स्क्रीन से चिपके रहते हैं। इससे न सिर्फ उनकी आँखों और शारीरिक स्वास्थ्य पर असर पड़ता है, बल्कि भावनात्मक और सामाजिक विकास भी बाधित होता है।</p>



<p>स्कूलों में शिक्षकों को अब इस बात की चिंता होती है कि विद्यार्थी पढ़ाई पर ध्यान नहीं दे पा रहे हैं, क्योंकि रात भर मोबाइल पर लगे रहते हैं। माता-पिता इस कशमकश में रहते हैं कि बच्चों को मोबाइल दें या न दें, क्योंकि अगर वे न दें तो बच्चा पिछड़ने का डर जताता है, और दें तो स्क्रीन की लत लग जाती है। डिजिटल लत अब नशे की तरह फैल चुकी है। बच्चों में चिड़चिड़ापन, नींद की कमी, एकाग्रता में गिरावट और रिश्तों से दूरी जैसी समस्याएँ अब आम हो चुकी हैं। कुछ बच्चे तो सोशल मीडिया पर ट्रोलिंग और साइबर बुलिंग का शिकार हो रहे हैं, जिससे उनका आत्मविश्वास और मानसिक संतुलन बुरी तरह प्रभावित हो रहा है।</p>



<p>भारत में अभी तक इस मुद्दे पर कोई ठोस नीति नहीं बन पाई है। सोशल मीडिया प्लेटफार्म पर 13 साल की आयु सीमा तो तय है, लेकिन उसका पालन कोई नहीं करता। बच्चे गलत उम्र डालकर खाते बना लेते हैं और बिना किसी निगरानी के उनका इस्तेमाल करते हैं। माता-पिता की भूमिका भी संदिग्ध है – कुछ अभिभावक खुद ही बच्चों को स्क्रीन थमाकर व्यस्त कर लेते हैं, जबकि उन्हें मार्गदर्शक बनना चाहिए। इसके अलावा, भारत में स्कूल स्तर पर भी डिजिटल नैतिकता की शिक्षा का अभाव है। बच्चों को यह नहीं सिखाया जाता कि तकनीक का विवेकपूर्ण उपयोग कैसे करें, फर्जी समाचारों से कैसे बचें, या साइबर खतरों से कैसे सतर्क रहें।</p>



<p>समस्या सिर्फ टेक्नोलॉजी की नहीं है, बल्कि सामाजिक और पारिवारिक जागरूकता की भी है। जब तक माता-पिता, शिक्षक और सरकारें मिलकर यह तय नहीं करेंगी कि बच्चों को किस तरह की डिजिटल दुनिया में प्रवेश करना है, तब तक कोई भी तकनीकी समाधान प्रभावी नहीं हो सकता। डिजिटल अनुशासन केवल कानून से नहीं, संस्कार और समझ से आता है।</p>



<p>ऑस्ट्रेलिया का यह कदम इस मायने में प्रेरक है कि उसने बच्चों की डिजिटल सुरक्षा को प्राथमिकता दी और टेक कंपनियों को चुनौती दी। भारत को भी अब इंतज़ार नहीं करना चाहिए। यह समय है जब सरकार एक स्पष्ट और सख्त नीति बनाए कि 16 वर्ष से कम आयु के बच्चों को सोशल मीडिया और मनोरंजक प्लेटफार्म से दूर रखा जाएगा। साथ ही, कंटेंट फिल्टरिंग, स्क्रीन टाइम लिमिट, और आयु सत्यापन जैसी तकनीकों को अनिवार्य किया जाए।</p>



<p>इसके साथ ही अभिभावकों के लिए जागरूकता अभियान चलाए जाएँ, ताकि वे यह समझ सकें कि बच्चों के जीवन में स्क्रीन की भूमिका क्या होनी चाहिए। स्कूलों में डिजिटल नागरिकता की शिक्षा को पाठ्यक्रम का हिस्सा बनाया जाए। मीडिया और फिल्म जगत को भी यह जिम्मेदारी लेनी होगी कि वे बच्चों के लिए सकारात्मक, मूल्य-आधारित और प्रेरक सामग्री का निर्माण करें।</p>



<p>याद रखना चाहिए कि आज के बच्चे कल का समाज तय करेंगे। अगर वे अभी से वर्चुअल दुनिया के भ्रम में खो जाएँगे, तो उन्हें वास्तविक दुनिया की चुनौतियों का सामना करने की ताकत नहीं मिल पाएगी। एक ऐसा समाज तैयार होगा जो स्क्रीन पर जीता होगा, लेकिन जीवन की सच्चाईयों से दूर होगा।</p>



<p>बचपन केवल उम्र का एक पड़ाव नहीं होता, वह मानव जीवन की नींव होता है। अगर उस नींव में सोशल मीडिया की दरारें भर जाएँगी, तो ऊपर खड़ी होने वाली इमारत कभी मजबूत नहीं बन सकेगी। ऑस्ट्रेलिया ने यह संदेश दुनिया को दिया है कि बच्चों को संरक्षित करना केवल पारिवारिक जिम्मेदारी नहीं, राष्ट्र की नीति होनी चाहिए।</p>



<p>भारत को चाहिए कि वह इस चेतावनी को गंभीरता से ले और भविष्य की पीढ़ियों को सिर्फ डिजिटल दक्ष नहीं, बल्कि संतुलित, संवेदनशील और सुरक्षित नागरिक बनाए। अब समय आ गया है कि हम अपने बच्चों को स्क्रीन से थोड़ी दूरी देकर, उनके जीवन में फिर से किताबों, खेलों और संबंधों को जगह दें। वरना, वह दिन दूर नहीं जब बच्चे हमारे साथ नहीं, बल्कि सिर्फ स्क्रीन के साथ बड़े होंगे।</p>



<p>&#8211; डॉ. प्रियंका सौरभ &#8212;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>NEET (UG) 2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર; ગુજરાતના 24374 ઉમેદવારોમાંથી 6 જેટલા ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-533/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 13:22:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દિલ્હી - નવી દિલ્હી]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#newdelhi]]></category>
		<category><![CDATA[#results]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124383</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, ગુરુવારે 31 જુલાઈના રોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 UG હેઠળના MBBS, BDS સહિતના કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે NEET (UG) 2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે જેમાં ગુજરાતના 24374 ઉમેદવારોમાંથી 6 જેટલા ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું છે.&#160; રાજ્ય સરકારની એડમિશન કમિટી...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>નવી દિલ્હી,</p>



<p>ગુરુવારે 31 જુલાઈના રોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 UG હેઠળના MBBS, BDS સહિતના કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે NEET (UG) 2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે જેમાં ગુજરાતના 24374 ઉમેદવારોમાંથી 6 જેટલા ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું છે.&nbsp;</p>



<p>રાજ્ય સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સ (ACPUGMEC), ગાંધીનગર માટે પ્રવેશ સમિતિ દ્વારા વર્ષ 2025-26 માટે મેડિકલ અને ડેન્ટલ કોર્ષ માટે કામચલાઉ મેરિટ યાદી- NEET UG-2025 આધારિત જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેરિટ લિસ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોપ 100માં 6 ગુજરાતી છે, જેમાં 41મા ક્રમે ગુજરાતના યગ્નેશ દેસાઈ છે.&nbsp;</p>



<p>તેમજ, ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારી દ્વારા મેરિટમાં કેટેગરી ક્રમાંક અને ઉમેદવારનો કેટેગરી મેરિટ લિસ્ટ ક્રમાંક પણ લખવામાં આવ્યો છે. 24374 ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે ACPUGMEC આગળ પ્રવેશ પ્રક્રિયાની આગળની કાર્યવાહી હાથ ધરશે. NEET (UG) 2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ સહિતની વધુ માહિતી ACPUGMECની સત્તાવાર વેબસાઈટ&nbsp;<a href="https://www.medadmgujarat.org/ug/Home.aspx" target="_blank" rel="noreferrer noopener">medadmgujarat.org</a>&nbsp; પરથી મળી રહેશે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>કેન્દ્રીય મંત્રીમંડળે 4 મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના માટે ખર્ચમાં વધારો કર્યો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-545/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 12:51:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અન્ય રાજ્ય]]></category>
		<category><![CDATA[બિહાર]]></category>
		<category><![CDATA[મધ્ય પ્રદેશ]]></category>
		<category><![CDATA[મહારાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CentralGoverment]]></category>
		<category><![CDATA[#indian_railway]]></category>
		<category><![CDATA[#modigovernment]]></category>
		<category><![CDATA[#Train]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124427</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે છ રાજ્યો &#8211; મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડના ૧૩ જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, એમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાહેરાત કરી. મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં ૫૭૪ કિલોમીટરનો વધારો કરશે....]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>નવી દિલ્હી,</p>



<p>કેન્દ્રીય મંત્રીમંડળે છ રાજ્યો &#8211; મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડના ૧૩ જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, એમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જાહેરાત કરી. મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કમાં ૫૭૪ કિલોમીટરનો વધારો કરશે.</p>



<p>પીએમ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ આયોજિત આ પ્રોજેક્ટ્સમાં ઇટારસી-નાગપુર ચોથી લાઇન, છત્રપતિ સંભાજીનગર-પરભણી ડબલિંગ, અલુઆબારી રોડ-ન્યૂ જલપાઇગુડી ત્રીજી અને ચોથી લાઇન અને ડાંગોપોસી-જરોલી ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે.</p>



<p>રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના &#8216;નવા ભારત&#8217; અને દેશને &#8216;આત્મનિર્ભર&#8217; (આત્મનિર્ભર) બનાવવાના વિઝન સાથે સુસંગત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ ૨,૩૦૦ થી વધુ ગામડાઓ સાથે જોડાણ વધારશે.</p>



<p>&#8220;વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલ્વે માટે કાર્યકારી કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે,&#8221; રેલ્વેએ જણાવ્યું હતું. &#8220;આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે તૈયાર છે.&#8221;</p>



<p>મંત્રીમંડળે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના માટેનો ખર્ચ વધારી દીધો છે</p>



<p>કેન્દ્રીય મંત્રીમંડળે 2017 માં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) માટેનો ખર્ચ રૂ. 1,920 કરોડ વધારીને રૂ. 6,520 કરોડ કરવાનો પણ નિર્ણય લીધો છે, વૈષ્ણવે જાહેરાત કરી હતી, તેમણે ઉમેર્યું હતું કે વધેલા ભંડોળનો ઉપયોગ 50 મલ્ટી-પ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન યુનિટ્સ અને 100 ફૂડ ટેસ્ટિંગ લેબ્સ માટે કરવામાં આવશે.</p>



<p>&#8220;મંજૂરીમાં ઘટક યોજના-ઇન્ટિગ્રેટેડ કોલ્ડ ચેઇન એન્ડ વેલ્યુ એડિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ICCVAI) અને 100 ફૂડ ટેસ્ટિંગ લેબ્સ (FTLs) હેઠળ 50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ ઇરેડિયેશન યુનિટ્સની સ્થાપનાને ટેકો આપવા માટે રૂ. 1,000 કરોડનો સમાવેશ થાય છે,&#8221; તેમણે કહ્યું.</p>



<p>NCDC માટે 2,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ-ઇન-એઇડને કેબિનેટે મંજૂરી આપી</p>



<p>વૈષ્ણવે ગુરુવારે એ પણ જાહેરાત કરી કે કેન્દ્રીય કેબિનેટે 2025-26 થી 2028-29 સુધીના ચાર વર્ષ માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) ને 2,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ-ઇન-એઇડને મંજૂરી આપી છે. પોતાના નિવેદનમાં, વૈષ્ણવે કહ્યું કે આ નિર્ણય NCDC ને ખુલ્લા બજારમાંથી ધિરાણ માટે વધારાના 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપશે.</p>



<p>NCDC 8.25 લાખથી વધુ સહકારી સંસ્થાઓને લોન પૂરી પાડે છે. આમાંથી 94 ટકા ખેડૂતો છે. &#8220;એક સારા નાણાકીય મોડેલને વધુ ટેકો આપવા માટે, કેબિનેટે NCDC માટે ચાર વર્ષ માટે 2,000 કરોડ રૂપિયાની મૂડી ગ્રાન્ટ-ઇન-એઇડને મંજૂરી આપી,&#8221; વૈષ્ણવે કહ્યું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>The Indian stock market settled slightly down after a highly volatile session on Thursday. The domestic indices showed resilience, averting a big crash post US tariff imposition on India, driven by buying interest in FMCG stocks.</title>
		<link>https://gnsnews.co.in/stock-market-daily-updates-01-august-2025/</link>
		
		<dc:creator><![CDATA[English Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 12:44:28 +0000</pubDate>
				<category><![CDATA[Business]]></category>
		<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<guid isPermaLink="false">https://english.gnsnews.co.in/?p=154883</guid>

					<description><![CDATA[Dear Trader… Markets witnessed volatile swings on the monthly expiry day and ended marginally lower amid mixed cues. The surprise tariff announcement by the US President on India initially triggered a knee-jerk reaction; however, a gradual recovery in heavyweight stocks across sectors helped the index briefly turn positive. Selling pressure resurfaced in the final hours,...]]></description>
										<content:encoded><![CDATA[
<p><strong>Dear Trader…</strong></p>



<p>Markets witnessed volatile swings on the monthly expiry day and ended marginally lower amid mixed cues. The surprise tariff announcement by the US President on India initially triggered a knee-jerk reaction; however, a gradual recovery in heavyweight stocks across sectors helped the index briefly turn positive. Selling pressure resurfaced in the final hours, once again putting bulls on the back foot. As a result, the Nifty future closed at 24,871.60, down 0.35%.</p>



<p>All major sectors, except FMCG, came under pressure, with pharma, metal, and energy emerging as the top losers. The broader indices also resumed their corrective phase, each losing over a percent.</p>



<p>As the new series begins, the market is likely to consolidate, but global developments and corporate earnings will continue to drive volatility. We maintain our cautious stance and recommend a stock-specific approach, given the mixed trends across sectors. Traders should also avoid averaging down on loss-making positions.</p>



<p>Nifty futures opened at 24800 points against the previous close of 24959 and opened at a low of 24723 points. Nifty Future closed with an average movement of 328 points and a decline of around 87 points and 24871 points&#8230;!!</p>



<p>On the NSE, the midcap 100 index will decline 0.93% and smallcap 100 index is closing decline 1.05%. Speaking of various sectoral indices, the NSE saw gains in only FMCG and Media stocks, while all other sectoral indices closed lower.</p>



<p>At the start of intra-day trading, August gold opened at Rs.98106, fell from a high of Rs.98495 points to a low of Rs.97900 with a rise of 373 points, a trend of around Rs.98440 and September Silver opened at Rs.1,12,108, fell from a high of Rs.1,12,108 points to a low of Rs.1,09,080 with a decline of 2654 points, a trend of around Rs.1,10,210.</p>



<p>Meanwhile, amid a bearish market, Nifty FMCG soared 791 points or 1.44 per cent, driven by buying interest- especially in Hindustan Unilever after it reported decent earnings in Q1. Other sectoral indices settled in negative territory with Nifty Auto falling 89 points, Nifty IT slipping 180 points, and Nifty Bank closing 188 points down.</p>



<p>The domestic market attempted a strong recovery after experiencing a sharp decline, but by the end of the day, it closed with marginal losses on a monthly expiry day. Investors gravitated toward domestically oriented, non-discretionary players, especially FMCG, which offered attractive valuations, demand outlook and relative insulation from tariff risks.</p>



<p><strong>The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on <a href="http://www.nikhilbhatt.in">www.nikhilbhatt.in</a></strong></p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!</title>
		<link>https://gnsnews.co.in/stock-market-daily-updates-31-july-2025/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 12:08:30 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[વ્યાપાર જગત - BUSINESS]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124378</guid>

					<description><![CDATA[રોકાણકાર મિત્રો, આનંદ ને&#8230;!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ... બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો&#8230;દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૫...]]></description>
										<content:encoded><![CDATA[
<h3 class="wp-block-heading"><strong>રોકાણકાર મિત્રો, આનંદ ને&#8230;!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ..</strong>.</h3>



<p><strong>બીએસઇ સેન્સેક્સ :-</strong> ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો&#8230;દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૫ પોઈન્ટ <strong>બંધ થયેલ..!!!</strong></p>



<p><strong>નિફ્ટી ફ્યુચર :-</strong> ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૫૯ સામે ૨૪૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૨૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો&#8230;સરેરાશ ૩૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૭૧ પોઈન્ટ <strong>બંધ થયેલ..!!!</strong></p>



<h4 class="wp-block-heading"><strong>સ્થાનિક </strong><strong>/ વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો&#8230;</strong></h4>



<p>અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કર્યા બાદ હવે ચાઈના અને ભારત સાથે ડિલ મહત્વની હોઈ ભારત સાથે ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબથી ખફા ટ્રમ્પે ભારત પર ૨૫% ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં અંદાજીત ૭૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. ૧લી, ઓગસ્ટથી ભારતીય ગુડઝની અમેરિકામાં આયાત પર અપેક્ષાથી વધુ ૨૫% ટેરિફ અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોઈ નોન-ટેરિફ બેરિઅર્સ મામલે વધારાની પેનલ્ટી લાદવાનું જાહેર કરતાં આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.<strong></strong></p>



<p><strong>કરન્સી માર્કેટની વાત કરીએ તો, </strong>ફેડ દ્વારા વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવતા અને ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા બાદ રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે બજારમાં આરબીઆઈ દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપને કારણે ગુરુવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે રશિયા પર યુરોપના પ્રતિબંધ બાદ અમેરિકા પણ તેના વલણને સખત બનાવવા માંગતું હોવાના સંકેતે ક્રુડઓઈલના ભાવ મક્કમ રહ્યા હતા.<strong></strong></p>



<p><strong>સેક્ટર મુવમેન્ટ&#8230;</strong> બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને સર્વિસીસ સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.<strong></strong></p>



<p>બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૧૬ અને વધનારની સંખ્યા ૧૬૦૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.</p>



<p>સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં હિંદુસ્તાન યુનિલિવર ૩.૪૮%, ઈટર્નલ લિ. ૧.૪૦%, આઈટીસી ૧.૦૧%, કોટક બેન્ક ૦.૯૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૬૪%, ટેક મહિન્દ્ર ૦.૧૦%, મારુતિ સુઝુકી ૦.૧૦% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટાટા સ્ટીલ ૨.૨૦%, સન ફાર્મા ૧.૬૯%, અદાણી પોર્ટ્સ ૧.૫૦%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૯%, એનટીપીસી લિ. ૧.૩૭%, એશિયન પેઈન્ટ્સ ૧.૦૪%, ભારતી એરટેલ ૦.૯૩%, ટાઈટન કંપની લિ. ૦.૮૯%, બીઈએલ ૦.૮૮%, લાર્સન લિ. ૦.૮૦%, ઈન્ફોસિસ લિ. ૦.૬૯% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૭% ઘટ્યા હતા.</p>



<p>ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૬ લાખ કરોડ ઘટીને ૪૪૯.૭૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.</p>



<p><strong>બજારની ભાવિ દિશા&#8230;. </strong>મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લગાવવાનો નિર્ણય લેવાયો છે, જે ૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી લાગુ પડશે. આ નિર્ણયથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સવાલો ઊભા થાય છે અને ભારતીય નિકાસ ક્ષેત્રમાં ચિંતા વધી છે. ભારત અમેરિકાનો મોટો વેપારી ભાગીદાર છે. ટ્રમ્પના ૨૫% ટેરિફના કારણે ભારતની અમેરિકામાં થતી ૮૭ અરબ ડોલરની નિકાસ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. જેના કારણે ઘણા મુખ્ય ઉદ્યોગોને અસર કરશે. જેમાં ઓટોમોબાઇલ્સ, ઓટો કમ્પોનન્ટ્સ, સ્ટીલ, એલ્યુમિનિયમ, સ્માર્ટફોન, સોલાર મોડ્યુલ્સ, દરિયાઈ ઉત્પાદનો, રત્નો, આભૂષણ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો આ બધું ૨૫%ની યાદીમાં છે. જોકે, ફાર્મા, સેમિકન્ડક્ટર અને આવશ્યક ખનિજોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.</p>



<p>આગામી દિવોસમાં ટ્રમ્પ ટેરિફના કાર્યક્ષેત્ર હેઠળ આવનારા ક્ષેત્રો સાથે સંકળાયેલી કંપનીઓ પર મોટી અસર જોવા મળી શકે છે. જો ચીન અને વિયેતનામી સ્પર્ધકો પર અમેરિકી ટેરિફ ઊંચા રહેશે તો ઓછી કિંમતવાળી કેટેગરીમાં ભારતીય કંપનીઓને ફાયદો થઈ શકે છે, પરંતુ ઉચ્ચ માર્જિનવાળા ફેશન અને વિશેષ કપડાંમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ટેરિફની લાંબાગાળે જોખમી અસર થઈ શકે છે અને તે ભારતને વિયેતનામ અને ચીન કરતાં પણ ખરાબ સ્થિતિમાં મૂકી શકે છે. ટેરિફ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી ચાલુ રહેશે તો ભારતની કુલ ઘરેલું ઉત્પાદન (GDP) માં ૦.૨% થી ૦.૫% નો ઘટાડો આવી શકે છે.</p>



<h3 class="wp-block-heading"><strong>તા.૦૧.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે&#8230;</strong></h3>



<ul class="wp-block-list">
<li>તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૯૭૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ&#8230;.!!!</li>
</ul>



<h3 class="wp-block-heading"><strong>હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ</strong></h3>



<ul class="wp-block-list">
<li><strong>હેવેલ્સ ઇન્ડિયા</strong><strong> ( </strong><strong>૧૫૦૬</strong><strong> </strong><strong>) :- </strong>કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૯ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે&#8230;!! રૂ.૧૫૪૪ ઉપર તેજી તરફી ધ્યાન&#8230;!!</li>



<li><strong>એચસીએલ ટેકનોલોજી </strong><strong>( </strong><strong>૧૪૭૬</strong><strong> </strong><strong>) :- </strong>A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.૧૪૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે&#8230;!!</li>



<li><strong>ટેક મહિન્દ્રા</strong><strong> ( </strong><strong>૧૪૬૯</strong><strong> </strong><strong>) :- </strong>રૂ.૧૪૩૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૮ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ &#8211; સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે&#8230;!!</li>



<li><strong>ગોદરેજ કન્ઝ્યુમર </strong><strong>( </strong><strong>૧૨૬૧</strong><strong> </strong><strong>) :- </strong>પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૪ થી રૂ.૧૨૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો&#8230;!!!</li>



<li><strong>અદાણી ગ્રીન </strong><strong>( </strong><strong>૯૯૧</strong><strong> </strong><strong>) :- </strong>રૂ.૧૦<strong> </strong>ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો<strong> </strong>ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૩૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૭ થી ૧૦૧૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે&#8230;!!!</li>



<li><strong>ઈન્ફોસીસ લિ. </strong><strong>( </strong><strong>૧૫૧૩</strong><strong> </strong><strong>) :- </strong>ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ &#8211; સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૪ થી રૂ.૧૪૮૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!</li>



<li><strong>અદાણી પોર્ટ્સ</strong><strong> </strong><strong>( </strong><strong>૧૩૮૦</strong><strong> </strong><strong>) :-</strong> રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૧૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે&#8230;!! રૂ.૧૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો&#8230;!!</li>



<li><strong>ઓરબિંદો ફાર્મા</strong><strong> </strong><strong>( </strong><strong>૧૧૪૩</strong><strong> ) :-</strong><strong> </strong>ફાર્મા સેકટરનો આ સ્ટોક<strong> </strong>છેતરામણા ઉછાળે રૂ.૧૧૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૨૦ થી રૂ.૧૧૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે&#8230;!!!</li>



<li><strong>જેએસડબ્લ્યુ સ્ટીલ</strong><strong> </strong><strong>(</strong><strong> </strong><strong>૧૦૪૭</strong><strong> </strong><strong>)</strong><strong> </strong><strong>:-</strong><strong> </strong>આર્યન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૩ નો સપોર્ટ ધ્યાને લેવો&#8230;!!!</li>



<li><strong>ટાટા કેમિકલ</strong><strong> </strong><strong>( </strong><strong>૯૮૬</strong><strong> </strong><strong>) :-</strong> રૂ.૧૦૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૮ ના<strong> </strong>સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૦ થી રૂ.૯૫૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે&#8230;!! રૂ.૧૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો&#8230;!!!</li>
</ul>



<p><strong>By Ravi Bhatt &#8211; SEBI Registered Research Analyst &#8211; INH000012591 | Disclaimer &#8211; https://www.capsavaj.com/policies</strong><strong></strong></p>



<p>The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on <a href="http://www.nikhilbhatt.in">www.nikhilbhatt.in</a></p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને  ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-538/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 11:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#GujaratGovernor]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124403</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. તેમણે ગુજરાત કેન્સર સોસાયટીને મોટા પાયે ટેકો આપી ગરીબોત્થાનના કાર્યમાં સહભાગી થનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.</p>



<p>અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ માટે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો અને હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.</p>



<p>આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ગુજરાત કેન્સર સોસાયટીના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે, કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝુમતા દર્દીઓ તબીબી વિજ્ઞાનના પ્રયત્નોથી હવે પોતાનું આયુષ્ય વધારી શકે અને ઓછી પીડા સાથે તેનું જીવન જીવી શકે છે. આપના દ્વારા કરવામાં આવતું કાર્ય માનવતાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.</p>



<p>માનવતા અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, દરેક વ્યક્તિ પોતાના સ્વજનોમાં પોતીકાપણું જુએ છે, પરંતુ તે વ્યક્તિ મહાન છે જે અન્ય વ્યક્તિઓમાં પોતીકાપણું અનુભવે છે. પશુઓ અને મનુષ્યમાં તમામ વસ્તુઓ સમાન છે, ફક્ત માનવતાનો જ તફાવત છે. જ્યારે કોઈ દર્દીને ડોક્ટરના સંપર્કમાં આવ્યા બાદ વિશ્વાસ થાય કે હવે તે જલ્દી સાજો થઈ જશે સ્વસ્થ થઈ જશે, તે જ આપણી સાચી ઓળખ અને કર્મની પૂંજી છે.</p>



<p>તેમણે કહ્યું કે, જન્મ તો દરેક વ્યક્તિ લે છે પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં જે વ્યક્તિ કર્મયોગી બની પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરે તો આવા કર્મો જ આજીવન અને આવનાર જન્મમાં સુખ આપે છે.</p>



<p>સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતની પાવન ધરતી પર એક મહાન વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ્યા, જેમણે સામાજિક સુધારણા માટે અનેક કાર્યો કર્યા હતા. જ્યારે વ્યક્તિ તમામ લોકોની ઉન્નતીમાં પોતાની ઉન્નતિ સમજે અને દરેક વ્યક્તિના સુખ-દુઃખનો સાથી બને છે ત્યારે તે ખરા અર્થમાં માનવતાનો રક્ષક બને છે.</p>



<p>કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ અંગે ચર્ચા કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજથી 40-50 વર્ષ પહેલાં આવી બીમારીઓને કોઈ ઓળખતું ન હતું. વેદોમાં કહ્યું છે કે, કારણ વગર કશું થતું નથી. આજે માનવસર્જીત પ્રવૃત્તિઓના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે અને રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે.</p>



<p>તેમણે ઉમેર્યું કે, આપણે દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિદેશથી રાસાયણિક ખાતર મંગાવીએ છીએ અને તેનો ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. તેનાથી ઉત્પન્ન થતા ફળ, શાકભાજી, અનાજ ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બને છે. આપણે કરોડો રૂપિયા ખર્ચીને બીમારીઓ ખરીદી રહ્યા છીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની અસર ફક્ત મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ થઈ રહી છે. પશુઓ પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. જમીન પાણી અને હવા પ્રદુષિત થઈ રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન બંજર બની ચૂકી છે.</p>



<p>આ તમામ સમસ્યાઓ અને પડકારોથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, જેનો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવી દેશભરમાં આંદોલન સ્વરૂપે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.</p>



<p>ગુજરાતમાં 9 લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેમાંથી ઉત્પાદિત સ્વાસ્થ્યપ્રદ આહારનો ગુજરાતના લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર તમામ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.</p>



<p>દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે કે, ભારતીયોએ ગુલામીની માનસિકતાને જળ મૂળમાંથી નાબૂદ કરવી જોઈએ. આપણને આપણા ખોરાક, ભાષા, પહેરવેશ, વારસા તથા મહાપુરુષો પર ગર્વ હોવો જોઈએ, તેમની શ્રદ્ધાનો આદર કરવો જોઈએ અને પૂરી ઈમાનદારી અને સમર્પણ સાથે કાર્ય કરી દેશના વિકાસમાં સહભાગી બનવું જોઈએ.</p>



<p>આ બેઠકની શરૂઆતમાં ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પંકજ પટેલે ધી ગુજરાત કેન્સર સોસાયટી સંસ્થાનો પરિચય આપી તેની સમાજપયોગી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ગુજરાત મેડિકલ સોસાયટી મેડિકલ કોલેજની આરોગ્ય પ્રવૃતિઓની વાત કરતાં જણાવ્યું કે, આ સંસ્થાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ, પબ્લીકેશન, વર્કશોપ, એડવાન્સ રોબોટિક સર્જીકલ સિસ્ટમ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, સર્જરી અને કેમોથેરાપીના માધ્યમથી કેન્સરના દર્દીઓને હેલ્થ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.</p>



<p>આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, જીસીએસના જનરલ સેક્રેટરી શ્રી ક્ષિતિશ મદનમોહન, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉ. પંકજ શાહ, જી.સી.એસ. મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. કીર્તિ પટેલ સહિત ગુજરાત કેન્સર સોસાયટીના સદસ્યો, તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
