GNS Gujarati

વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને રાષ્ટ્રપતિ મુર્મૂએ પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો

વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને રાષ્ટ્રપતિ મુર્મૂએ પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો

(જી.એન.એસ),તા.૨૪ નવીદિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે, પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલી મહાનુભવોને એવોર્ડ અર્પણ કર્યાં હતા....

પહેલા તબક્કામાં ગરમીને લઈ ઓછા મતદાનથી ચૂંટણી પંચએ હવામાન વિભાગના અધિકારીઓ સહિત અનેક સંબંધિતો સાથે બેઠક યોજી

પહેલા તબક્કામાં ગરમીને લઈ ઓછા મતદાનથી ચૂંટણી પંચએ હવામાન વિભાગના અધિકારીઓ સહિત અનેક સંબંધિતો સાથે બેઠક યોજી

(જી.એન.એસ),તા.૨૪ નવીદિલ્હી, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછું મતદાન નોંધાયું હતું. જે બાદ ચૂંટણી પંચે મતદાનની નોંધાયેલ ઓછી ટકાવારી...

છત્તીસગઢની એક અદાલતે પૂર્વ CM રમણ સિંહના ભૂતપૂર્વ સચિવ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ બંધ કર્યો

છત્તીસગઢની એક અદાલતે પૂર્વ CM રમણ સિંહના ભૂતપૂર્વ સચિવ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ બંધ કર્યો

(જી.એન.એસ),તા.૨૪ છતીસગઢ, છત્તીસગઢની એક અદાલતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના મુખ્ય સચિવ અમન સિંહ વિરુદ્ધ અપ્રમાણસર...

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને પતંજલિ માફીની જાહેરાતને મોટા કદમાં ફરીથી રિલીઝ કરવાનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવને પતંજલિ માફીની જાહેરાતને મોટા કદમાં ફરીથી રિલીઝ કરવાનો આદેશ આપ્યો

(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, પતંજલિ આયુર્વેદ દ્વારા પોતાની દવાઓ માટે કરવામાં આવેલા ‘ભ્રામક દાવાઓ’ અંગે કોર્ટની અવમાનના પર સુનાવણી...

ભારે ઉદ્યોગ મંત્રાલયને પીએલઆઈ એસીસી યોજના હેઠળ 10 ગીગાવોટ ક્ષમતાની ગીગા-સ્કેલ એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (એસીસી)ની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે બિડર્સની પસંદગી માટે વૈશ્વિક ટેન્ડર સામે સાત બિડ પ્રાપ્ત થઈ છે
TRAIએ ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના ત્રિમાસિક ગાળા માટે “ભારતીય ટેલિકોમ સર્વિસિસ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર રિપોર્ટ” બહાર પાડ્યો

TRAIએ ઓક્ટોબર-ડિસેમ્બર 2023ના ત્રિમાસિક ગાળા માટે “ભારતીય ટેલિકોમ સર્વિસિસ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર રિપોર્ટ” બહાર પાડ્યો

(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, TRAIએ આજે 31મી ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે “ભારતીય ટેલિકોમ સર્વિસિસ પર્ફોર્મન્સ ઈન્ડિકેટર...

જો કોંગ્રેસ આગામી ચૂંટણી જીતશે તો દેશમાં શરિયા કાનૂન લાગૂ કરવામાં આવશે: યોગી આદિત્યનાથ

જો કોંગ્રેસ આગામી ચૂંટણી જીતશે તો દેશમાં શરિયા કાનૂન લાગૂ કરવામાં આવશે: યોગી આદિત્યનાથ

(જી.એન.એસ) તા. 23 લખનઉ, ઉત્તરપ્રદેશના અમરોહામાં લોકસભા ચૂંટણી માટે જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ કહ્યું હતું કે, જો...

મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી

મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી

(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો વધારો થયો...

Page 13 of 205 1 12 13 14 205

Recommended Stories

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.