કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ સમગ્ર દેશમાં ૧૦૦ સ્વસ્થ અને આરોગ્યપ્રદ ફૂડ સ્ટ્રીટ્સ વિકસાવવા માટે ‘ફૂડ સ્ટ્રીટ પ્રોજેક્ટ’ની સમીક્ષા કરી
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રાલય અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)...