GNS Gujarati

રાજસ્થાનમાં હિંદુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી, 14 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા

રાજસ્થાનમાં હિંદુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી, 14 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા

(જી.એન.એસ) તા. 15 ઝુંઝુનુ, રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં રાતના સમયે હિંદુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી પડતાં કોલકાતા વિજિલન્સ ટીમના...

ઇન્ડી ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવી રહી છે

ઇન્ડી ગઠબંધન 4 જૂને નવી સરકાર બનાવી રહી છે

ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડી ગઠબંધન મજબૂત સ્થિતિમાં, જનતાએ પીએમ મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે: મસલલિકાર્જુન ખડગે (જી.એન.એસ)...

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતૃશ્રી રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતૃશ્રી રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી/ગ્વાલિયર, કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે (15 મે) સવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ...

ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 અને 16 મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ 

ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 અને 16 મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ 

(જી.એન.એસ) તા. 15 દેહરાદુન, મુસાફરોના ભારે ધસારાને કારણે 15મી અને 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ...

આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર; 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત

આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર; 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત

(જી.એન.એસ) તા. 15 વિજયવાડા, આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર વહેલી સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની...

ઇન્કમ ટેક્સ વિભાગના ના ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી

ઇન્કમ ટેક્સ વિભાગના ના ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા, કરોડોની બિનહિસાબી સંપત્તિ મળી આવી

(જી.એન.એસ) તા. 15 નાંદેડ, મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી, ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર...

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તણૂક મામલો: આમ આદમી પાર્ટીએ કહ્યું કે સીએમ કેજરીવાલે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તણૂક મામલો: આમ આદમી પાર્ટીએ કહ્યું કે સીએમ કેજરીવાલે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે

(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથેના ગેરવર્તણૂકને સ્વીકારતા, આમ આદમી...

ફેક કોલ – ડીઓટી/ટ્રાઈ વતી તમારો મોબાઈલ ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપતા કોઈ પણ કોલ ન લો અને www.sancharsaathi.gov.in રિપોર્ટ કરો

ફેક કોલ – ડીઓટી/ટ્રાઈ વતી તમારો મોબાઈલ ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપતા કોઈ પણ કોલ ન લો અને www.sancharsaathi.gov.in રિપોર્ટ કરો

ડીઓટી નાગરિકોને જોડાણ કાપવાની ધમકી આપતા કોલ કરતું નથી (જી.એન.એસ) તા. 14 સંચાર મંત્રાલયના દૂરસંચાર વિભાગ (ડીઓટી)એ નાગરિકોને એક એડવાઈઝરી જારી...

Page 5 of 217 1 4 5 6 217

Recommended Stories

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.