રાજધાની દિલ્હીમાં સ્થિત પ્રતિષ્ઠિત અને પ્રખ્યાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNU ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. જોકે, આ વખતે વિવાદ વિદ્યાર્થીઓના ઘર્ષણ સાથે નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ સાથે જોડાયેલો છે. પીએમ મોદી પરની વિવાદાસ્પદ BCC Documentryના સ્ક્રીનિંગ પર JNU કેમ્પસમાં બબાલ અને હંગામાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન, વિદ્યાર્થીઓના જૂથો દ્વારા પથ્થરમારાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.