<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#gujaratpolice &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/gujaratpolice/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Thu, 31 Jul 2025 10:33:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>રાજ્યના કેટલા પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા નથી તેનો સરકાર ખુલાસો કરે: ગુજરાત હાઈકોર્ટ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-537/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 10:33:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CCTV]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#GujaratHC]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124400</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ અમદાવાદ, સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>અમદાવાદ,</p>



<p>સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.</p>



<p>મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.</p>



<p>ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેની સામે પગલા લેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત સીસીટીવી હોવા છતાં બંધ હોય તો પણ પગલાં લેવા આદેશ કર્યો હતો.CCTV બંધ અથવા નથી તેનો ખુલાસો કરવા આદેશ કરાયો હતો. કોર્ટે અધિક મુખ્ય સચિવને રિપોર્ટ રજિસ્ટ્રારને સોંપવા આદેશ કર્યો હતો. જ્યારે ગૃહ વિભાગ પોલિસ સ્ટેશનમાં CCTV અંગે જવાબ રજુ કરે તેવો પણ આદેશ કરાયો હતો.</p>



<p>હાઈકોર્ટે કેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી, બંધ છે અથવા તો લગાવેલા નથી તેનો ખુલાસો કરવા સરકારને નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, રાજ્યનો ગૃહ વિભાગ જવાબદારી સમજી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી અંગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવવાના હાઈકોર્ટના આદેશનો અમલ થતો નથી તે પ્રકારની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-472/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124156</guid>

					<description><![CDATA[અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા (જી.એન.એસ) તા.29 અમદાવાદ, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg"><img fetchpriority="high" decoding="async" width="576" height="1024" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg" alt="" class="wp-image-124158" style="width:284px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg 576w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-169x300.jpeg 169w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-768x1366.jpeg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-864x1536.jpeg 864w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-600x1067.jpeg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg 899w" sizes="(max-width: 576px) 100vw, 576px" /></a></figure></div>


<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્&#x200d;સીઓ પર પડાયા દરોડા</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા.29</p>



<p>અમદાવાદ,</p>



<p>રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્&#x200d;સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.</p>



<p>આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તંત્રના આઇ.બી. ફ્લાઇન્&#x200d;ગ સ્ક્વોડને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા અરૂણસિંહ અમેરા &#8211; ૨૦, રાજનગર સોસાયટી, વટવાના રહેઠાણ પર આઇ.બી.ની ટીમે વહેલી સવારે દરોડો પાડતાં ખુબ મોટા પ્રમાણમાં સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પડ્યો હતો.</p>



<p>આ ઉપરાંત નિલેશ હરીલાલ ઠક્કર &#8211; બી-૭, ચુનીલાલ પાર્ક, સીટીએમ ચાર રસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ વટવા, અમદાવાદ ખાતેથી રૂ. ૧૨ લાખની કિંમતનો સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ પાર્થ જગદીશભાઈ જોષીની મે. પારસ કેમિસ્ટ, દુકાન નં- ૫, પ્રથમ માળ, કાંતા એસ્ટેટ, ધાર્મિક એપાર્ટમેન્ટની સામે, ચાંમુડાનગર નજીક, બાપુનગર, અમદાવાદ ખાતેથી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.</p>



<p>વધુમાં કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યું કે, વડોદરા ખાતે ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી વડોદરાની ટીમ દ્વારા ૧૧૫ સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શીવાય મેડીકો, કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી ૧૩૬ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ તેમજ રાજકોટ ખાતે મે. નિર્મલ મેડિકલ એજન્&#x200d;સી, મોટી ટાંકી ચોક, રાજકોટની પેઢીના માલિક જીગ્નેશ વઘાસીયાને ત્યાંથી ૩૨ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેથી વેચાણ થયેલ જગ્યાઓએ પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.</p>



<p>તેમણે જણાવ્યું હતું કે, એફડીસીએ તંત્ર દ્વારા ટોરેન્&#x200d;ટ ફાર્માની લીડીંગ પ્રોડક્ટ કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્&#x200d;ટીન, ઇપ્કા કંપનીની ઝેરોડોલ એસપી, બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ, પ્રીવોક્સો કંપનીની ડાયક્લો પેરા અન્ય રાજ્યોમાંથી આવતી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી, આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટીએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બીલે ૫૦ ટકા ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદ કરી માર્કેટમાં વેચતાં હોવાનું માલૂમ પડ્યું હતું, જેની વધુ તપાસ ચાલી રહી છે.</p>



<p>અત્રે નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન મીસો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પડ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને પૂર્વ ધારાસભ્યના પત્નિ હિરલ જાડેજા સામે વધુ એક પોલીસ કેસ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-291/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 21 Jul 2025 11:49:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સૌરાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#porbandar]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123507</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 21 પોરબંદરના હિરલબેન જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવવામાં આવવા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરમાં ઊંચા વ્યાજથી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 21</p>



<p>પોરબંદરના હિરલબેન જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવવામાં આવવા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદરમાં ઊંચા વ્યાજથી વ્યાજખોરી કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવેલી છે અને તે અનુસંધાને હિરલબેન જાડેજા સામે ગુન્હો દાખલ થયો છે.</p>



<p>પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હરીશ પોસતરીયા એ ભૂરા મુંજા પાસેથી વર્ષ 2012 માં 75 લાખ લીધા હતા ભૂરા મુંજા નું 2016 ભૂરા મુંજાના મૃત્યુ બાદ હિરલબા જાડેજાએ પઠાણી ઉઘરાણી શરુ કરી ફરિયાદીની 16 કરોડની ફેક્ટરી 50 % કિંમતમાં વેચી અને ત્રણ મોટી મિલકત જેમાં બંગલા અને મકાન પણ વેચી વ્યાજ ચૂકવ્યા તેમ છતા પૂરું નહીં પાડતા ફરિયાદી રહીશે તેમની 18 ફિશિંગ બોટ માંથી 13 ફિશિંગ બોટો વેચી વ્યાજ ચૂકવેલ. આજે આખો પરિવાર થરથર ધ્રૂજે છે. હાલ તમામ ભાડાના મકાનોમાં રહે છે. ફરિયાદીનો ભાણેજ ધંધાકીય વ્યવહાર ચલાવે છે. પરંતુ હીરલબાની દાદાગીરી સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર થતુ નથી. છતાં હિંમત કરી ગઈકાલે સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ધમકી આપતા હોવાનો ઓડિયો પુરાવા રૂપે આપ્યા છે. જો કે હિરલ બા આજે પણ જૂનાગઢ જેલમાં છે. હીરલ જાડેજા સામે હથિયાર ધારા, અપહરણ, સાયબર ફ્રોડ સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે.</p>



<p>ફરિયાદી હરીશભાઈ 18 બોટના માલિક હતા, પોરબંદરમાં 18 જેટલી બોટ રાખીને માચ્છીમારીનો વ્યવસાય કરતા હતા અને વર્ષ 2001માં વાડીપ્લોટ શેરી નં 2માં અનમોલ નામના બંગલાનું બાંધકામ કર્યું હતું અને ત્યાં રહેવા જતા રહ્યા હતા અને ત્યાં સંયુક્ત પરિવારમાં રહેવા જતા રહ્યા હતા અને વર્ષ 2010માં જાવર ખાતે અનમોલ ઈમ્પેક્ષ નામની મચ્છીની ફેકટરી 6 પાર્ટનર વચ્ચે બનાવી હતી અને વર્ષ 2012માં બેંક લોન ન થતા તાત્કારિક ધોરણે 75 લાખ રૂપિયા જેવી રકમની જરૂરિયાત ઉભી થતા ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના મોટાભાઈ દિનેશભાઈ પોસ્તરીયાના જાણીતા પરબતભાઈ મેર સાથે ચર્ચા કરી તેણે એવું જણાવ્યું હતુ કે સૂરજ પેલેસ ખાતે રહેતા ભૂરા મુંજા કડછા વ્યાજે રૂપિયા આપે છે, તેની પાસેથી અપાવી દઈશ પણ સિક્યુરિટી પેટે મકાનના સાટાખત કરી આપવા પડશે. ફરિયાદી હરીશભાઈ પોસ્તરીયાના ભાણેજ સુનિલ ખોરાવાને હિરલબેન દ્વારા બેફામ ગાળો બોલી હતી અને હિરલબેને પઠાણી ઉઘરાણી કરતા હોય તેવી ઓડિયો કલીપ પણ વાયરલ થઈ છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-216/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 17 Jul 2025 12:30:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#harshsanghavi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123237</guid>

					<description><![CDATA[6 મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ (જી.એન.એસ) તા.17 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>6 મહિનામાં ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા: માનવ સંસાધન અને સમય ઉપરાંત ખુબ મોટી નાણાકીય બચત થઇ</strong></p>



<p>(જી.એન.એસ) તા.17</p>



<p>ગાંધીનગર,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1.jpg"><img decoding="async" width="658" height="426" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1.jpg" alt="" class="wp-image-123238" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1-300x194.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1-600x388.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. પોલીસ, જેલ અને ન્યાયપાલિકાના સંકલનથી કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યની જેલોમાંથી મહત્તમ કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ (VC) સિસ્ટમ દ્વારા રજૂ કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના પરિણામે પોલીસ વિભાગને માનવ સંસાધન, સમય અને નાણાકીય બચત પણ થઈ રહી છે.</p>



<p>રાજ્યની જેલોમાં કેદીઓને નામદાર કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ સિસ્ટમ મારફત રજૂ કરવાની પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે, વર્ષ ૨૦૨૨માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યભરની કોર્ટો ખાતે કુલ ૧૧૦૦ યુનિટ વીસી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી, જેમાં રાજ્યની જેલો ખાતે ૨૩ યુનિટ સોફ્ટવેર બેઝ્ડ વીસી સિસ્ટમ ફાળવવામાં આવી છે. હાલમાં, રાજ્યની જેલો ખાતે કુલ ૮૩ વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ કાર્યરત છે.</p>



<p>ગુજરાત જેલ વિભાગના આંકડા દર્શાવે છે કે આ પદ્ધતિ અપનાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. વર્ષ ૨૦૨૪ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૪) દરમિયાન ગુજરાત જેલ વિભાગના તાબા હેઠળની તમામ જેલો દ્વારા ૪૦,૬૩૩ કેદીઓને એટલે કે સરેરાશ ૨૯% કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી જૂન-૨૦૨૫) દરમિયાન વધીને સરેરાશ ૪૧% થયો છે, એટલે કે કુલ ૫૩,૬૭૨ કેદીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જે આ પદ્ધતિની સફળતા અને વધતા ઉપયોગને સ્પષ્ટપણે દર્શાવે છે.</p>



<p>આ પ્રણાલીના અસરકારક અમલથી પોલીસ વિભાગમાં માનવ સંસાધનો, સમય અને નાણાકીય બચત થઈ છે. જાપ્તામાં રોકાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ ફરજો સોંપવાનું પણ શક્ય બન્યું છે, જેનાથી વિભાગની કાર્યક્ષમતામાં વધારો થયો છે. આ પદ્ધતિ ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ છે, જેના પરિણામે ભોગ બનનારને ઝડપી ન્યાય અને ગુનેગારને સજા મળે છે.</p>



<p>કેદીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ન્યાય પ્રણાલીને સુધારવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય અને જેલ ડીજીપી શ્રી કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ આ પહેલને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ખાસ સમીક્ષા બેઠક યોજી</title>
		<link>https://gnsnews.co.in/mos-for-home-affairs-shri-harsh-sanghvi-held-a-special-review-meeting-regarding-law-and-order-situation-in-state/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 08 Jul 2025 13:27:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#harshsanghavi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122325</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ રેન્જના વડાશ્રીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 8</p>



<p>ગાંધીનગર,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/24-1-.jpg"><img decoding="async" width="664" height="391" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/24-1-.jpg" alt="" class="wp-image-122326" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/24-1-.jpg 664w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/24-1--300x177.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/24-1--600x353.jpg 600w" sizes="(max-width: 664px) 100vw, 664px" /></a></figure></div>


<p>ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સુશ્રી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ રેન્જના વડાશ્રીઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p>



<p>રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર ૧૫ દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ ૧૭ કેસ કરવા બદલ મંત્રીશ્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.</p>



<p>ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ મંત્રીશ્રીએ સરાહના કરી હતી. GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ ૮ કેસ કરી ૭૭ આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે.</p>



<p>રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી ઐતિહાસિક કામગીરી બદલ અભિનંદન પાઠવી આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૫૮૨ ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત ૧૮૬૧ સામે કાર્યવાહી, ૬૮૯ રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર ૩૯૦ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યવાહી હજુ કડક બનાવવા મંત્રીશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી.</p>



<p>રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૪૮૭ વ્યાજખોરો વિરૂધ્ધ ૧૦૫૪ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ ૬૪૧ લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે. હજુ સ્થાનિક પોલીસ સ્ટેશને એફઆઇઆરમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રીશ્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત હની ટ્રેપના તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૪થી તા. ૩૧મી મે ૨૦૨૫ દરમિયાન ૨૯૬ આરોપીઓ વિરૂધ્ધ ૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>શ્રીલંકન પોલીસની ભારતની વ્યૂહાત્મક મુલાકાત; રાષ્ટ્રીય સુરક્ષા સમજ વધારવા માટે RRUની મુલાકાત લીધી</title>
		<link>https://gnsnews.co.in/sri-lankan-police-on-strategic-visit-to-india-visited-rru-to-enhance-national-security-understanding/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 08 Jul 2025 12:32:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દુનિયા - WORLD]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#rru]]></category>
		<category><![CDATA[#SriLanka]]></category>
		<category><![CDATA[#worldnews]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122329</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, તા. 7 જુલાઈ, 2025ના રોજ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા વીસ વરિષ્ઠ શ્રીલંકન પોલીસ અધિકારીઓના એક પ્રતિનિધિમંડળે ભારતના ગુજરાતના દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની વ્યૂહાત્મક એક્સપોઝર મુલાકાતમાં ભાગ લીધો હતો. શ્રીલંકા સાથે ભારતના ચાલી રહેલા વિકાસ સહયોગના ભાગ રૂપે આયોજિત આ મુલાકાતે શ્રીલંકાના અધિકારીઓને RRUના કાર્યો અને ભારત (ભારત)ની અંદર રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં તેના યોગદાન વિશે સમજ આપી. ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA)એ આ પહેલને સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું, જે સંસ્થાકીય જોડાણોને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. ગૃહ&#160;મંત્રાલય&#160;(MHA)&#160;હેઠળ&#160;રાષ્ટ્રીય&#160;મહત્વની&#160;સંસ્થા, RRU&#160;દ્વારા&#160;અમલમાં&#160;મુકાયેલ&#160;આ&#160;કાર્યક્રમ&#160;રાષ્ટ્રીય&#160;અને&#160;આંતરિક&#160;સુરક્ષા&#160;શિક્ષણ,&#160;તાલીમ&#160;અને&#160;સંશોધનમાં&#160;યુનિવર્સિટીની&#160;કુશળતા&#160;દર્શાવવા&#160;પર&#160;કેન્દ્રિત&#160;હતો.&#160;આ&#160;મુલાકાતનો&#160;ઉદ્દેશ્ય&#160;સુરક્ષાના&#160;મહત્વપૂર્ણ&#160;ક્ષેત્રમાં&#160;બંને&#160;રાષ્ટ્રો&#160;વચ્ચે&#160;જ્ઞાનના&#160;આદાનપ્રદાન&#160;અને&#160;સહયોગને&#160;સરળ&#160;બનાવવાનો&#160;હતો.&#160;આ&#160;મુલાકાત&#160;ભારત&#160;અને&#160;શ્રીલંકા&#160;વચ્ચેના&#160;મજબૂત&#160;દ્વિપક્ષીય&#160;સંબંધો&#160;અને&#160;પ્રાદેશિક&#160;સ્થિરતા&#160;અને&#160;સહયોગ&#160;પ્રત્યેની&#160;તેમની&#160;સહિયારી&#160;પ્રતિબદ્ધતાનો&#160;પુરાવો&#160;છે. 7&#160;અને&#160;8&#160;જુલાઈ, 2025&#160;ના&#160;રોજ&#160;યોજાયેલી&#160;મુલાકાતના&#160;પ્રારંભિક&#160;તબક્કામાં&#160;RRU&#160;ફેકલ્ટી&#160;સાથે&#160;વ્યાપક&#160;વાર્તાલાપનો&#160;સમાવેશ&#160;થતો&#160;હતો.&#160;આ&#160;સત્રોમાં&#160;પોલીસિંગમાં&#160;શ્રેષ્ઠ&#160;પ્રથાઓ,&#160;આતંકવાદ&#160;વિરોધી&#160;વ્યૂહરચનાઓ,&#160;સાયબર&#160;ક્રાઇમ&#160;તપાસ&#160;તકનીકો,&#160;જેલ&#160;વ્યવસ્થાપન&#160;પ્રોટોકોલ,&#160;નેતૃત્વ&#160;વિકાસ&#160;અને&#160;આધુનિક&#160;પોલીસિંગ&#160;તકનીકોનો&#160;ઉપયોગ&#160;સહિત&#160;વિવિધ&#160;મહત્વપૂર્ણ&#160;ક્ષેત્રોનો&#160;સમાવેશ&#160;થતો&#160;હતો. મુલાકાતમાં&#160;ભાગ&#160;લેનારા&#160;મુખ્ય&#160;RRU&#160;અધિકારીઓમાં&#160;પ્રો. (ડૉ.)&#160;કલ્પેશ&#160;એચ.&#160;વાન્દ્રા,&#160;પ્રો-વાઈસ&#160;ચાન્સેલર;&#160;ડૉ.&#160;ધર્મેશકુમાર&#160;પ્રજાપતિ,&#160;રજિસ્ટ્રાર;&#160;ડૉ.&#160;જસબીરકૌર&#160;થધાની,&#160;યુનિવર્સિટી&#160;ડીન;&#160;અને&#160;શ્રી&#160;રવિશ&#160;શાહ,&#160;ડિરેક્ટર,&#160;ઇન્ટરનેશનલ&#160;કોઓપરેશન&#160;એન્ડ&#160;રિલેશન્સ&#160;બ્રાન્ચનો&#160;સમાવેશ&#160;થતો&#160;હતો.&#160;આ&#160;મુલાકાતે&#160;રાષ્ટ્રીય&#160;સુરક્ષાના&#160;ક્ષેત્રમાં&#160;આંતરરાષ્ટ્રીય&#160;સહયોગ&#160;અને&#160;કુશળતા&#160;શેર&#160;કરવા&#160;માટે&#160;RRU&#160;ની&#160;પ્રતિબદ્ધતા&#160;પર&#160;ભાર&#160;મૂક્યો. સ્વાગત&#160;પ્રવચન&#160;દરમિયાન, RRUના&#160;પ્રો-વાઈસ&#160;ચાન્સેલર,&#160;પ્રો. (ડૉ.)&#160;કલ્પેશ&#160;એચ.&#160;વાન્દ્રાએ&#160;મુલાકાતના&#160;મહત્વ&#160;પર&#160;ભાર&#160;મૂક્યો.&#160;તેમણે&#160;જણાવ્યું&#160;હતું&#160;કે&#160;શ્રીલંકાના&#160;પોલીસ&#160;અધિકારીઓની&#160;વ્યૂહાત્મક&#160;મુલાકાત&#160;તેમને&#160;યુનિવર્સિટીના&#160;વિઝન&#160;અને&#160;મિશનને&#160;સમજવામાં&#160;મદદ&#160;કરશે&#160;અને&#160;તે&#160;રાષ્ટ્રની&#160;અન્ય&#160;પરંપરાગત&#160;યુનિવર્સિટીઓથી&#160;કેવી&#160;રીતે&#160;અલગ&#160;છે.&#160;તેમણે&#160;અધિકારીઓનું&#160;ઉષ્માભર્યું&#160;સ્વાગત&#160;કર્યું,&#160;વિવિધ&#160;ક્ષેત્રોમાં&#160;સંબંધો&#160;વધારવાની&#160;આશા&#160;વ્યક્ત&#160;કરી. જ્યારે,&#160;ડૉ.&#160;નીરજા&#160;ગોત્રુ, IPS, DGP&#160;અને&#160;ગુજરાત&#160;પોલીસ&#160;ભરતી&#160;બોર્ડ&#160;અને&#160;તાલીમના&#160;અધ્યક્ષ,&#160;એ&#160;આતંકવાદ&#160;વિરોધી&#160;વ્યૂહરચના&#160;પર&#160;તેમની&#160;કુશળતા&#160;શેર&#160;કરી&#160;અને&#160;RRU&#160;અને&#160;ગુજરાત&#160;પોલીસ&#160;વચ્ચેના&#160;પાયલોટ&#160;પ્રોજેક્ટની&#160;ચર્ચા&#160;કરી.&#160;શ્રી&#160;યગામા&#160;ઈન્ડિકા&#160;ડી&#8217;સિલ્વા,&#160;સંરક્ષણ&#160;અટેચી,&#160;શ્રીલંકા&#160;અને&#160;ભારત&#160;વચ્ચેના&#160;દ્વિપક્ષીય&#160;સંબંધોના&#160;મહત્વ&#160;પર&#160;પ્રકાશ&#160;પાડ્યો. આ&#160;મુલાકાતે&#160;શ્રીલંકાના&#160;અધિકારીઓને&#160;RRU&#160;ના&#160;કાર્યકારી&#160;માળખા&#160;અને&#160;રાષ્ટ્રીય&#160;સુરક્ષામાં&#160;તેના&#160;યોગદાન&#160;વિશે&#160;સમજ&#160;મેળવવાની&#160;તક&#160;પૂરી&#160;પાડી.&#160;ફેકલ્ટી&#160;સભ્યો&#160;સાથેની&#160;વાતચીતનો&#160;ઉદ્દેશ્ય&#160;યુનિવર્સિટીના&#160;વિઝન&#160;અને&#160;મિશનની&#160;ઊંડી&#160;સમજણને&#160;સરળ&#160;બનાવવાનો&#160;હતો,&#160;જે&#160;પરંપરાગત&#160;શૈક્ષણિક&#160;સંસ્થાઓની&#160;તુલનામાં&#160;તેના&#160;વિશિષ્ટ&#160;અભિગમને&#160;પ્રકાશિત&#160;કરે&#160;છે. 9&#160;થી&#160;11&#160;જુલાઈ, 2025&#160;સુધી,&#160;શ્રીલંકન&#160;પ્રતિનિધિમંડળ&#160;ગૃહ&#160;મંત્રાલય&#160;(MHA)&#160;હેઠળના&#160;મુખ્ય&#160;ભારતીય&#160;કાયદા&#160;અમલીકરણ&#160;અને&#160;આંતરિક&#160;સુરક્ષા&#160;એજન્સીઓ&#160;સાથે&#160;વાતચીત&#160;માટે&#160;નવી&#160;દિલ્હીમાં&#160;રહેશે.&#160;આ&#160;એજન્સીઓમાં&#160;રાષ્ટ્રીય&#160;આપત્તિ&#160;પ્રતિભાવ&#160;દળ&#160;(NDRF),&#160;કેન્દ્રીય&#160;બ્યુરો&#160;ઓફ&#160;ઇન્વેસ્ટિગેશન&#160;(CBI),&#160;નેશનલ&#160;સિક્યુરિટી&#160;ગાર્ડ&#160;(NSG),&#160;નેશનલ&#160;ઇન્વેસ્ટિગેશન&#160;એજન્સી&#160;(NIA),&#160;સેન્ટ્રલ&#160;ઇન્ડસ્ટ્રિયલ&#160;સિક્યુરિટી&#160;ફોર્સ&#160;(CISF),&#160;બોર્ડર&#160;સિક્યુરિટી&#160;ફોર્સ&#160;(BSF),&#160;અને&#160;દિલ્હી&#160;પોલીસ.&#160;આ&#160;તબક્કાનો&#160;ઉદ્દેશ્ય&#160;સુરક્ષા&#160;અને&#160;કાયદા&#160;અમલીકરણના&#160;વિવિધ&#160;પાસાઓમાં&#160;અર્થપૂર્ણ&#160;સહયોગ&#160;અને&#160;જ્ઞાનના&#160;આદાનપ્રદાનને&#160;પ્રોત્સાહન&#160;આપવાનો&#160;છે. RRUમાં&#160;વરિષ્ઠ&#160;અધિકારીઓની&#160;મુલાકાત&#160;આંતરરાષ્ટ્રીય&#160;શ્રેષ્ઠ&#160;પ્રથાઓ&#160;અને&#160;અદ્યતન&#160;તાલીમ&#160;પદ્ધતિઓના&#160;સંપર્ક&#160;દ્વારા&#160;શ્રીલંકન&#160;પોલીસ&#160;દળની&#160;ક્ષમતાઓ&#160;અને&#160;અસરકારકતા&#160;વધારવાની&#160;પ્રતિબદ્ધતા&#160;દર્શાવે&#160;છે. RRUની&#160;મુલાકાતે&#160;શ્રીલંકાના&#160;અધિકારીઓને&#160;આધુનિક&#160;પોલીસિંગ&#160;વ્યૂહરચનાઓ&#160;અને&#160;તકનીકોમાં&#160;સમજ&#160;મેળવવા,&#160;બંને&#160;દેશો&#160;વચ્ચે&#160;સહયોગ&#160;અને&#160;જ્ઞાન&#160;વહેંચણીને&#160;પ્રોત્સાહન&#160;આપવાની&#160;મૂલ્યવાન&#160;તક&#160;પૂરી&#160;પાડી.]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 8</p>



<p>ગાંધીનગર,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-1-.jpg"><img loading="lazy" decoding="async" width="658" height="334" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-1-.jpg" alt="" class="wp-image-122331" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-1-.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-1--300x152.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-1--600x305.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>તા. 7 જુલાઈ, 2025ના રોજ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા વીસ વરિષ્ઠ શ્રીલંકન પોલીસ અધિકારીઓના એક પ્રતિનિધિમંડળે ભારતના ગુજરાતના દહેગામમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ની વ્યૂહાત્મક એક્સપોઝર મુલાકાતમાં ભાગ લીધો હતો. શ્રીલંકા સાથે ભારતના ચાલી રહેલા વિકાસ સહયોગના ભાગ રૂપે આયોજિત આ મુલાકાતે શ્રીલંકાના અધિકારીઓને RRUના કાર્યો અને ભારત (ભારત)ની અંદર રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં તેના યોગદાન વિશે સમજ આપી. ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA)એ આ પહેલને સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું, જે સંસ્થાકીય જોડાણોને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.</p>



<p>ગૃહ&nbsp;મંત્રાલય&nbsp;(MHA)&nbsp;હેઠળ&nbsp;રાષ્ટ્રીય&nbsp;મહત્વની&nbsp;સંસ્થા, RRU&nbsp;દ્વારા&nbsp;અમલમાં&nbsp;મુકાયેલ&nbsp;આ&nbsp;કાર્યક્રમ&nbsp;રાષ્ટ્રીય&nbsp;અને&nbsp;આંતરિક&nbsp;સુરક્ષા&nbsp;શિક્ષણ,&nbsp;તાલીમ&nbsp;અને&nbsp;સંશોધનમાં&nbsp;યુનિવર્સિટીની&nbsp;કુશળતા&nbsp;દર્શાવવા&nbsp;પર&nbsp;કેન્દ્રિત&nbsp;હતો.&nbsp;આ&nbsp;મુલાકાતનો&nbsp;ઉદ્દેશ્ય&nbsp;સુરક્ષાના&nbsp;મહત્વપૂર્ણ&nbsp;ક્ષેત્રમાં&nbsp;બંને&nbsp;રાષ્ટ્રો&nbsp;વચ્ચે&nbsp;જ્ઞાનના&nbsp;આદાનપ્રદાન&nbsp;અને&nbsp;સહયોગને&nbsp;સરળ&nbsp;બનાવવાનો&nbsp;હતો.&nbsp;આ&nbsp;મુલાકાત&nbsp;ભારત&nbsp;અને&nbsp;શ્રીલંકા&nbsp;વચ્ચેના&nbsp;મજબૂત&nbsp;દ્વિપક્ષીય&nbsp;સંબંધો&nbsp;અને&nbsp;પ્રાદેશિક&nbsp;સ્થિરતા&nbsp;અને&nbsp;સહયોગ&nbsp;પ્રત્યેની&nbsp;તેમની&nbsp;સહિયારી&nbsp;પ્રતિબદ્ધતાનો&nbsp;પુરાવો&nbsp;છે.</p>



<p>7&nbsp;અને&nbsp;8&nbsp;જુલાઈ, 2025&nbsp;ના&nbsp;રોજ&nbsp;યોજાયેલી&nbsp;મુલાકાતના&nbsp;પ્રારંભિક&nbsp;તબક્કામાં&nbsp;RRU&nbsp;ફેકલ્ટી&nbsp;સાથે&nbsp;વ્યાપક&nbsp;વાર્તાલાપનો&nbsp;સમાવેશ&nbsp;થતો&nbsp;હતો.&nbsp;આ&nbsp;સત્રોમાં&nbsp;પોલીસિંગમાં&nbsp;શ્રેષ્ઠ&nbsp;પ્રથાઓ,&nbsp;આતંકવાદ&nbsp;વિરોધી&nbsp;વ્યૂહરચનાઓ,&nbsp;સાયબર&nbsp;ક્રાઇમ&nbsp;તપાસ&nbsp;તકનીકો,&nbsp;જેલ&nbsp;વ્યવસ્થાપન&nbsp;પ્રોટોકોલ,&nbsp;નેતૃત્વ&nbsp;વિકાસ&nbsp;અને&nbsp;આધુનિક&nbsp;પોલીસિંગ&nbsp;તકનીકોનો&nbsp;ઉપયોગ&nbsp;સહિત&nbsp;વિવિધ&nbsp;મહત્વપૂર્ણ&nbsp;ક્ષેત્રોનો&nbsp;સમાવેશ&nbsp;થતો&nbsp;હતો.</p>



<p>મુલાકાતમાં&nbsp;ભાગ&nbsp;લેનારા&nbsp;મુખ્ય&nbsp;RRU&nbsp;અધિકારીઓમાં&nbsp;પ્રો. (ડૉ.)&nbsp;કલ્પેશ&nbsp;એચ.&nbsp;વાન્દ્રા,&nbsp;પ્રો-વાઈસ&nbsp;ચાન્સેલર;&nbsp;ડૉ.&nbsp;ધર્મેશકુમાર&nbsp;પ્રજાપતિ,&nbsp;રજિસ્ટ્રાર;&nbsp;ડૉ.&nbsp;જસબીરકૌર&nbsp;થધાની,&nbsp;યુનિવર્સિટી&nbsp;ડીન;&nbsp;અને&nbsp;શ્રી&nbsp;રવિશ&nbsp;શાહ,&nbsp;ડિરેક્ટર,&nbsp;ઇન્ટરનેશનલ&nbsp;કોઓપરેશન&nbsp;એન્ડ&nbsp;રિલેશન્સ&nbsp;બ્રાન્ચનો&nbsp;સમાવેશ&nbsp;થતો&nbsp;હતો.&nbsp;આ&nbsp;મુલાકાતે&nbsp;રાષ્ટ્રીય&nbsp;સુરક્ષાના&nbsp;ક્ષેત્રમાં&nbsp;આંતરરાષ્ટ્રીય&nbsp;સહયોગ&nbsp;અને&nbsp;કુશળતા&nbsp;શેર&nbsp;કરવા&nbsp;માટે&nbsp;RRU&nbsp;ની&nbsp;પ્રતિબદ્ધતા&nbsp;પર&nbsp;ભાર&nbsp;મૂક્યો.</p>



<p>સ્વાગત&nbsp;પ્રવચન&nbsp;દરમિયાન, RRUના&nbsp;પ્રો-વાઈસ&nbsp;ચાન્સેલર,&nbsp;પ્રો. (ડૉ.)&nbsp;કલ્પેશ&nbsp;એચ.&nbsp;વાન્દ્રાએ&nbsp;મુલાકાતના&nbsp;મહત્વ&nbsp;પર&nbsp;ભાર&nbsp;મૂક્યો.&nbsp;તેમણે&nbsp;જણાવ્યું&nbsp;હતું&nbsp;કે&nbsp;શ્રીલંકાના&nbsp;પોલીસ&nbsp;અધિકારીઓની&nbsp;વ્યૂહાત્મક&nbsp;મુલાકાત&nbsp;તેમને&nbsp;યુનિવર્સિટીના&nbsp;વિઝન&nbsp;અને&nbsp;મિશનને&nbsp;સમજવામાં&nbsp;મદદ&nbsp;કરશે&nbsp;અને&nbsp;તે&nbsp;રાષ્ટ્રની&nbsp;અન્ય&nbsp;પરંપરાગત&nbsp;યુનિવર્સિટીઓથી&nbsp;કેવી&nbsp;રીતે&nbsp;અલગ&nbsp;છે.&nbsp;તેમણે&nbsp;અધિકારીઓનું&nbsp;ઉષ્માભર્યું&nbsp;સ્વાગત&nbsp;કર્યું,&nbsp;વિવિધ&nbsp;ક્ષેત્રોમાં&nbsp;સંબંધો&nbsp;વધારવાની&nbsp;આશા&nbsp;વ્યક્ત&nbsp;કરી.</p>



<p>જ્યારે,&nbsp;ડૉ.&nbsp;નીરજા&nbsp;ગોત્રુ, IPS, DGP&nbsp;અને&nbsp;ગુજરાત&nbsp;પોલીસ&nbsp;ભરતી&nbsp;બોર્ડ&nbsp;અને&nbsp;તાલીમના&nbsp;અધ્યક્ષ,&nbsp;એ&nbsp;આતંકવાદ&nbsp;વિરોધી&nbsp;વ્યૂહરચના&nbsp;પર&nbsp;તેમની&nbsp;કુશળતા&nbsp;શેર&nbsp;કરી&nbsp;અને&nbsp;RRU&nbsp;અને&nbsp;ગુજરાત&nbsp;પોલીસ&nbsp;વચ્ચેના&nbsp;પાયલોટ&nbsp;પ્રોજેક્ટની&nbsp;ચર્ચા&nbsp;કરી.&nbsp;શ્રી&nbsp;યગામા&nbsp;ઈન્ડિકા&nbsp;ડી&#8217;સિલ્વા,&nbsp;સંરક્ષણ&nbsp;અટેચી,&nbsp;શ્રીલંકા&nbsp;અને&nbsp;ભારત&nbsp;વચ્ચેના&nbsp;દ્વિપક્ષીય&nbsp;સંબંધોના&nbsp;મહત્વ&nbsp;પર&nbsp;પ્રકાશ&nbsp;પાડ્યો.</p>



<p>આ&nbsp;મુલાકાતે&nbsp;શ્રીલંકાના&nbsp;અધિકારીઓને&nbsp;RRU&nbsp;ના&nbsp;કાર્યકારી&nbsp;માળખા&nbsp;અને&nbsp;રાષ્ટ્રીય&nbsp;સુરક્ષામાં&nbsp;તેના&nbsp;યોગદાન&nbsp;વિશે&nbsp;સમજ&nbsp;મેળવવાની&nbsp;તક&nbsp;પૂરી&nbsp;પાડી.&nbsp;ફેકલ્ટી&nbsp;સભ્યો&nbsp;સાથેની&nbsp;વાતચીતનો&nbsp;ઉદ્દેશ્ય&nbsp;યુનિવર્સિટીના&nbsp;વિઝન&nbsp;અને&nbsp;મિશનની&nbsp;ઊંડી&nbsp;સમજણને&nbsp;સરળ&nbsp;બનાવવાનો&nbsp;હતો,&nbsp;જે&nbsp;પરંપરાગત&nbsp;શૈક્ષણિક&nbsp;સંસ્થાઓની&nbsp;તુલનામાં&nbsp;તેના&nbsp;વિશિષ્ટ&nbsp;અભિગમને&nbsp;પ્રકાશિત&nbsp;કરે&nbsp;છે.</p>



<p>9&nbsp;થી&nbsp;11&nbsp;જુલાઈ, 2025&nbsp;સુધી,&nbsp;શ્રીલંકન&nbsp;પ્રતિનિધિમંડળ&nbsp;ગૃહ&nbsp;મંત્રાલય&nbsp;(MHA)&nbsp;હેઠળના&nbsp;મુખ્ય&nbsp;ભારતીય&nbsp;કાયદા&nbsp;અમલીકરણ&nbsp;અને&nbsp;આંતરિક&nbsp;સુરક્ષા&nbsp;એજન્સીઓ&nbsp;સાથે&nbsp;વાતચીત&nbsp;માટે&nbsp;નવી&nbsp;દિલ્હીમાં&nbsp;રહેશે.&nbsp;આ&nbsp;એજન્સીઓમાં&nbsp;રાષ્ટ્રીય&nbsp;આપત્તિ&nbsp;પ્રતિભાવ&nbsp;દળ&nbsp;(NDRF),&nbsp;કેન્દ્રીય&nbsp;બ્યુરો&nbsp;ઓફ&nbsp;ઇન્વેસ્ટિગેશન&nbsp;(CBI),&nbsp;નેશનલ&nbsp;સિક્યુરિટી&nbsp;ગાર્ડ&nbsp;(NSG),&nbsp;નેશનલ&nbsp;ઇન્વેસ્ટિગેશન&nbsp;એજન્સી&nbsp;(NIA),&nbsp;સેન્ટ્રલ&nbsp;ઇન્ડસ્ટ્રિયલ&nbsp;સિક્યુરિટી&nbsp;ફોર્સ&nbsp;(CISF),&nbsp;બોર્ડર&nbsp;સિક્યુરિટી&nbsp;ફોર્સ&nbsp;(BSF),&nbsp;અને&nbsp;દિલ્હી&nbsp;પોલીસ.&nbsp;આ&nbsp;તબક્કાનો&nbsp;ઉદ્દેશ્ય&nbsp;સુરક્ષા&nbsp;અને&nbsp;કાયદા&nbsp;અમલીકરણના&nbsp;વિવિધ&nbsp;પાસાઓમાં&nbsp;અર્થપૂર્ણ&nbsp;સહયોગ&nbsp;અને&nbsp;જ્ઞાનના&nbsp;આદાનપ્રદાનને&nbsp;પ્રોત્સાહન&nbsp;આપવાનો&nbsp;છે.</p>



<p>RRUમાં&nbsp;વરિષ્ઠ&nbsp;અધિકારીઓની&nbsp;મુલાકાત&nbsp;આંતરરાષ્ટ્રીય&nbsp;શ્રેષ્ઠ&nbsp;પ્રથાઓ&nbsp;અને&nbsp;અદ્યતન&nbsp;તાલીમ&nbsp;પદ્ધતિઓના&nbsp;સંપર્ક&nbsp;દ્વારા&nbsp;શ્રીલંકન&nbsp;પોલીસ&nbsp;દળની&nbsp;ક્ષમતાઓ&nbsp;અને&nbsp;અસરકારકતા&nbsp;વધારવાની&nbsp;પ્રતિબદ્ધતા&nbsp;દર્શાવે&nbsp;છે.</p>



<p>RRUની&nbsp;મુલાકાતે&nbsp;શ્રીલંકાના&nbsp;અધિકારીઓને&nbsp;આધુનિક&nbsp;પોલીસિંગ&nbsp;વ્યૂહરચનાઓ&nbsp;અને&nbsp;તકનીકોમાં&nbsp;સમજ&nbsp;મેળવવા,&nbsp;બંને&nbsp;દેશો&nbsp;વચ્ચે&nbsp;સહયોગ&nbsp;અને&nbsp;જ્ઞાન&nbsp;વહેંચણીને&nbsp;પ્રોત્સાહન&nbsp;આપવાની&nbsp;મૂલ્યવાન&nbsp;તક&nbsp;પૂરી&nbsp;પાડી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
