મતદારયાદી સુધારણા અંગે અમદાવાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી સુજિત કુમારની ઉપસ્થિતીમાં ધારાસભ્યશ્રીઓનો સેમિનાર યોજાયો

અમદાવાદ ઝોનમાં સમાવિષ્ટ પાંચ જિલ્લા અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ રહ્યા ઉપસ્થિત (જી.એન.એસ) તા. 4 અમદાવાદ, મતદારયાદી સુધારણા અંગે અમદાવાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર...

ગુજરાતમાં ચોમાસુ પૂરજોશમાં: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 193 તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર/અમરેલી/સુરત, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમા સરેરાશ...

SAIL એ વૈશ્વિક ઉપસ્થિતિને મજૂબત બનાવવા માટે દુબઈમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું

(જી.એન.એસ) તા. 4 સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), જે 20 મિલિયન ટનથી વધુ વાર્ષિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ભારતના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંથી એક છે, જેને દુબઈમાં પોતાના પ્રતિનિધિ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના પુણે સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી ખાતે શ્રીમંત બાજીરાવ પેશ્વા ‘પ્રથમ’ની પ્રતિમાનું અનાવરણ કર્યું

(જી.એન.એસ) તા. 4 પુણે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના પુણેમાં શ્રીમંત બાજીરાવ પેશ્વા ‘પ્રથમ’ ની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી...

આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ શનિવારે ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે

(જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી/આણંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 5 જુલાઈ 2025 ના રોજ ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી “ત્રિભુવન” સહકારી...

નિફટી ફ્યુચર ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૨૩૯ સામે ૮૩૩૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૦૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી...

250 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતથી ઢાકા મોકલવામાં આવ્યા

(જી.એન.એસ) તા. 4 અમદાબાદ/વડોદરા, એક મોટી કાર્યવાહીમાં, 250 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતથી ઢાકા મોકલવામાં આવ્યા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડોદરા એરફોર્સ સ્ટેશનથી ભારતીય વાયુસેનાના ખાસ વિમાનનો ઉપયોગ કરીને દેશનિકાલ...

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? સીતારમણ, પુરંદેશ્વરી ટોચની પસંદગીઓમાં: સૂત્ર

(જી.એન.એસ) તા. 4 નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેના રાજ્ય એકમોના પ્રમુખોની પસંદગીની પ્રક્રિયામાં છે, જે પ્રક્રિયા જેપી નડ્ડાના સ્થાને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી તરફ દોરી જશે....

યુએનની ટીકા બાદ મ્યાનમાર જુન્ટાએ 93 બાળ સૈનિકોને મુક્ત કર્યા

(જી.એન.એસ) તા. 4 ૪ જુલાઈ – મ્યાનમારના શાસક જુન્ટાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે પહેલાથી જ ૯૩ સગીરોને લશ્કરી સેવામાંથી મુક્ત કરી દીધા છે, ગયા મહિને સંયુક્ત રાષ્ટ્રના એક...

દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું

A solider never die ! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ (જી.એન.એસ) તા. 4 અમદાવાદ, સૈનિક ક્યારેય મૃત્યુ પામતા નથી તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ...