મતદારયાદી સુધારણા અંગે અમદાવાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી સુજિત કુમારની ઉપસ્થિતીમાં ધારાસભ્યશ્રીઓનો સેમિનાર યોજાયો
અમદાવાદ ઝોનમાં સમાવિષ્ટ પાંચ જિલ્લા અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ રહ્યા ઉપસ્થિત (જી.એન.એસ) તા. 4 અમદાવાદ, મતદારયાદી સુધારણા અંગે અમદાવાદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર...

