જો પાકિસ્તાન વધુ એક દુ:સાહસ કરશે તો ભારત ઓપરેશન સિંદૂર ફરી શરૂ કરવામાં અચકાશે નહીં: રાજનાથ સિંહ
(જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર સંબોધન કરતાં કહ્યું કે ઓપરેશન ફક્ત થોભાવવામાં આવ્યું છે અને જો પાકિસ્તાન વધુ એક દુ:સાહસ કરે...

