અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા (જી.એન.એસ) તા.29 અમદાવાદ, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે...

વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં સ્કુલ બસની બ્રેક ફેલ થતા વીજપોલ સાથે અથડાઈ; તમામ વિદ્યાર્થીઓ સુરક્ષીત

વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસનો અકસ્માત (જી.એન.એસ) તા. 28 વડોદરા, વડોદરામાં બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ આજે બપોરના સમયે ધડાકાભેર થાંભલામાં ઘૂસી...

જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ માળખાકીય પરિવર્તન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (જી.એન.એસ) તા. 27 વડોદરા, વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે...

ફક્ત ૧૨ માસમાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું (જી.એન.એસ) તા. 16 વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની...

વડોદરા ખાતે ટ્રાઇનો ગ્રાહક સંપર્ક કાર્યક્રમ યોજાશે

(જી.એન.એસ) તા. 15 વડોદરા, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) ની જયપુર પ્રાદેશિક કચેરી 17-07-2025ના રોજ સવારે 10.00 વાગ્યાથી પારુલ યુનિવર્સિટી, પોસ્ટ: લીમડા, તાલુકો: વાઘોડિયા, વડોદરા, ગુજરાત-391760 ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (COP)નું આયોજન કરી રહી...

પોસ્ટલ પેન્શનરો માટે 28 જુલાઈના રોજ પેન્શન અદાલતનું આયોજન

(જી.એન.એસ) તા. 15 વડોદરા, પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પેન્શન અદાલત 28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે. પેન્શન...

વડોદરામાં ખાડામાં પડતા યુવકની આંગળી કપાઇ ગઇ હોવાનો આરોપ; – આજીવીકા પર જોખમ ઉભુ થતા યુવક દ્વારા પાલિકા પાસે વળતરની માંગણી કરાઇ

(જી.એન.એસ) તા. 13 વડોદરા, વડોદરામાં ખાડાઓ હવે વધારે નુકસાનકારક અને જોખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે તેવો એક દાખલો સામે આવ્યો હતો જેમાં, બિલ કેનાલ રોડ ઉપર...

મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ : પીડિતો ને રૂ.૬૨ લાખની આર્થિક સહાય ચૂકવાઈ

મૃતકોના પરિવારોને રૂપિયા ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવાઈ (જી.એન.એસ) તા. 13 વડોદરા, મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ...

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રોજગાર મેળાનું આયોજન

રેલવે વિભાગ, ટપાલ વિભાગ અને મહેસૂલ વિભાગ (સીબીઆઈસી)ના 63 નવા ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 વડોદરા, દેશભરમાં ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 51,000 કરતા...

પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે; પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી

(જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનામાં સ્થાનિક પોલીસની તત્કાલ કાર્યવાહીના કારણે પાંચ લોકોના જીવ બચી ગયા છે. આવી...