કેન્દ્રીય મંત્રીમંડળે 4 મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના માટે ખર્ચમાં વધારો કર્યો

(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે છ રાજ્યો – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડના ૧૩ જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે,...

DRDO એ ‘પ્રલય’ મિસાઇલના પરીક્ષણો સફળતાપૂર્વક કર્યા

(જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ 28 અને 29 જુલાઈના રોજ ઓડિશા દરિયાકાંઠે અબ્દુલ કલામ ટાપુ પરથી ‘PRALAY’ મિસાઇલના સતત બે ફ્લાઇટ ટ્રાયલ...

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત રાજ્ય ટોચના સ્થાન પર

પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી, 37 મોબાઇલ...

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 18થી 20 જુલાઈ, 2025 દરમિયાન વારાણસીમાં ‘યુવા આધ્યાત્મિક સંમેલન’ની જાહેરાત કરી

નશામુક્ત સમાજ પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય રોડમેપ બનાવતા ઐતિહાસિક કાશી ઘોષણાપત્રની જાહેરાત કરવામાં આવશે (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી/લખનૌ, યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ...

વિકસિત ભારત માટે વિકસિત ગામ બનાવો: રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખર

મનરેગા ગ્રામીણ બેરોજગારી સામે એક શક્તિશાળી હથિયાર તરીકે કામ કરી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખરે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ ના લક્ષ્યને...

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયા

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના હસ્તે ઉદ્ઘાટન (જી.એન.એસ) તા. 14 ભાવનગર, ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય...

સોનાલી મિશ્રા RPFની વડા તરીકે કમાન સંભાળનાર પ્રથમ મહિલા બનશે

(જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, સિનિયર આઈપીએસ અધિકારી સોનાલી મિશ્રાને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 31 જુલાઈના રોજ નિવૃત્ત...

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે હલકી ગુણવત્તાવાળા ખાતરો અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને ઝુંબેશ ચલાવીને કાર્યવાહી કરવા જણાવ્યું (જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ...

પ્રથમ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ અને સાંસદ પૂનમબેન માડમ

(જી.એન.એસ) તા. 13 જામનગર, વિશ્વને યોગ, આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાતો આપવામાં આગલી હરોળની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જે 2020 પછી અહીં ચાલતી સંસ્થોને એકત્રિત કરી દેશના પ્રધાનમંત્રી...

ગુજરાત સરકારે નવી પહેલો અને કેન્દ્રિય રીતે પ્રાયોજિત યોજનાઓ દ્વારા 0-5 વર્ષના બાળકોને સારી રીતે પોષણયુક્ત બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છેઃ કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી

સરકારની વિવિધ યોજનાઓનો લાભ તમામ બાળક અને તેમની માતા સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારો અને જિલ્લા સ્તરના અધિકારીઓએ સંકલિત પ્રયાસો કરવા જરૂરીઃ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી...