ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષ ઉપનેતા અને મુખ્ય દંડક નિમણૂક કર્યા

(જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, ગુજરાત કોંગ્રેસે નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બાદ હવે કોંગ્રેસ પક્ષ ઉપનેતા અને મુખ્ય દંડક નિમણૂક કર્યા છે. આ સાથે કોંગ્રેસ દ્વારા અન્ય...

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં જુલાઈ 2025 માટે ગુજરાત રાજ્ય ટોચના સ્થાન પર

પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 5200 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી, 37 મોબાઇલ...

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ચેતવણી જારી કરી, ‘માંસ, ફળો, પ્રાણીઓ, માટી’ જાહેર કરવા કહ્યું

(જી.એન.એસ) તા.28 વોશિંગટન, યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) એ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને એક નવી ચેતવણી જારી કરી છે, જેમાં તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરતી વખતે માંસ, ફળો, શાકભાજી, છોડ,...

વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં સ્કુલ બસની બ્રેક ફેલ થતા વીજપોલ સાથે અથડાઈ; તમામ વિદ્યાર્થીઓ સુરક્ષીત

વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસનો અકસ્માત (જી.એન.એસ) તા. 28 વડોદરા, વડોદરામાં બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ આજે બપોરના સમયે ધડાકાભેર થાંભલામાં ઘૂસી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા

શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું  વિશેષ મહત્વ છે ત્યારે તેમણે  આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે  ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર,...

રાજ્યની કુલ ૫૫૬ ITIમાં ૨.૧૭ લાખ કરતાં વધુ બેઠકો પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ

વ્યવસાયલક્ષી તાલીમ થકી સ્વરોજગારી પૂરું પડતું પ્લેટફોર્મ – ITI અનુસૂચિત જાતિ-જનજાતિ, દિવ્યાંગ તથા મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ (જી.એન.એસ) તા. 28 ગાંધીનગર, રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ...

સીબીઆઈએ મહુઆ મોઇત્રા સાથે સંકળાયેલા કેશ-ફોર-ક્વેરી કૌભાંડ અંગેનો રિપોર્ટ લોકપાલને સુપરત કર્યો

(જી.એન.એસ) તા.28 નવી દિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સંકળાયેલા કથિત કેશ-ફોર-ક્વેરી કેસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ લોકપાલને પોતાનો રિપોર્ટ સુપરત...

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બન્યા, ગોવિંદ વલ્લભ પંતને પાછળ છોડી દીધા

(જી.એન.એસ) તા.28 લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહીને ઇતિહાસ રચ્યો છે. તેમણે ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી પંડિત ગોવિંદ વલ્લભ પંતના રેકોર્ડને...

જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: રાજનાથ સિંહ

દેશના સનરક્ષણ મંત્રી નો લોકસભામાં હુંકાર  (જી.એન.એસ) તા.28 નવી દિલ્હી, લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા શરૂ થઈ. આ ઓપરેશનના ભાગ રૂપે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ...