મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યમાં નર્મદા કેનાલ પર સ્થિત ૨,૧૧૦ પુલોનું સઘન વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરાયું

૩૬ પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ અપાઈ નિરીક્ષણમાં જોખમી જણાઈ આવેલા કુલ 0૫ પુલોને સંપૂર્ણપણે બંધ અને ૦૪ પુલોને ભારે વાહનો...

जोधपुर में भव्य अक्षरधाम मंदिर का निर्माण कार्य अंतिम चरण में, 25 सितंबर को होगा प्रतिष्ठा समारोह

जोधपुर, राजस्थान – ऐतिहासिक और सांस्कृतिक नगरी जोधपुर अब एक और दिव्य पहचान की ओर अग्रसर है। यहां BAPS स्वामिनारायण संस्था द्वारा निर्मित अक्षरधाम मंदिर का निर्माण कार्य अपने...

ફક્ત ૧૨ માસમાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું (જી.એન.એસ) તા. 16 વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની...

નવી દિલ્હી ખાતે One District One Product (ODOP) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતને  બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો :- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

One District One Product (ODOP) એવોર્ડ- ૨૦૨૪ (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, One District One Product (ODOP) એવોર્ડ-૨૦૨૪ની માહિતી આપતા પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને...

राजस्थान को मिलेंगे दो नए एक्सप्रेसवे: नोएडा-मथुरा का सफर होगा आसान, 9 जिलों में दौड़ेगा विकास का पहिया

जयपुर। राजस्थान के इंफ्रास्ट्रक्चर को एक बड़ी मजबूती मिलने जा रही है। केंद्र सरकार ने राज्य में दो ग्रीनफील्ड एक्सप्रेसवे — जयपुर-पचपदरा और बीकानेर-कोटपुतली — के निर्माण की जिम्मेदारी एनएचएआई (NHAI) को सौंप दी है। इन...

આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા” કરવાનો ઠરાવ કેબિનેટ માં મંજૂર

પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદને ધ્યાને રાખીને આણંદ મહાનગરપાલિકાનું નામ “કરમસદ-આણંદ મહાનગરપાલિકા”કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરાયો- પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ (જી.એન.એસ) તા. 16 આણંદ/ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર...

છેલ્લાં છ માસમાં કુલ ૬૮૦ નવા કેસો નોંધાયા, જેની સામે ખૂબ ઝડપથી  કુલ ૧૦૮૭ જેટલા કેસોનો આખરી નિકાલ થયો

અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસો બાબતેની ઝડપી કામગીરી ૧૬ જુલાઇના રોજ કલેકટર ઓફિસ ખાતે એક જ દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવા વિવાદિત ૫૦૧ કેસોની સુનાવણી...

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. જયંતિ રવિ એ વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી કરી સમીક્ષા

રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૨ લાખથી વધુ સર્વે નંબરો જુની શરતમાં જાહેર : ડૉ.જયંતિ રવિ (જી.એન.એસ) તા. 16 રાજ્યના મૃદુ અને મકકમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિર્દેશ અને વડપણ હેઠળ મહેસૂલ...

સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી

સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી રસ્તા ઉપર “AI વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક...

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી

હવે 100 જિલ્લાઓમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ઝડપી વિકાસ (જી.એન.એસ) તા. 16 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે છ વર્ષના સમયગાળા માટે “પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ...