26/11 મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં NIA એ તહવ્વુર રાણા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી
(જી.એન.એસ) તા.10 નવી દિલ્હી/મુંબઈ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલા સાથે જોડાયેલા કેસના સંદર્ભમાં તહવ્વુર હુસૈન રાણા વિરુદ્ધ નવી દિલ્હીના પટિયાલા હાઉસ ખાતે NIA સ્પેશિયલ...

