આજનું રાશિફળ (01/08/2025)

મેષ આજે તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલત માં આજે પૈસા પાછા આપવા પડી...

આજ નું પંચાંગ (01/08/2025)

તિથિ અષ્ટમી (આઠમ) – પૂર્ણ રાત્રિ સુધી નક્ષત્ર સ્વાતિ – 27:41:17 સુધી કરણ વિષ્ટિ ભદ્ર – 18:12:48 સુધી પક્ષ શુક્લ યોગ શુભ – 29:30:11 સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:42:05 સૂર્યાસ્ત 19:12:22 ચંદ્ર રાશિ...

દિવ્યાંગજનના આરોગ્યનું કવચ: નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના       

આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા...

NEET (UG) 2025નું પ્રોવિઝનલ જનરલ મેરિટ લિસ્ટ જાહેર; ગુજરાતના 24374 ઉમેદવારોમાંથી 6 જેટલા ઉમેદવારોએ ઓલ ઇન્ડિયા ટોપ 100માં સ્થાન મેળવ્યું

(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, ગુરુવારે 31 જુલાઈના રોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 UG હેઠળના MBBS, BDS સહિતના કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે NEET (UG)...

કેન્દ્રીય મંત્રીમંડળે 4 મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના માટે ખર્ચમાં વધારો કર્યો

(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે છ રાજ્યો – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડના ૧૩ જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે,...

નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ... બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના...

ઋષભ પંત DPLમાંથી બહાર, પુરાણી દિલ્હી 6 એ નવા કેપ્ટનની જાહેરાત કરી

(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025 શરૂ થવાના થોડા દિવસો પહેલા, પુરાણી દિલ્હી 6 ને મોટો ફટકો પડ્યો છે જેમાં સ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંત તેના...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને  ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે....

મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ: મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે...

સિંગાપોરના રાષ્ટ્રપતિ 7 ભારતીય સ્થળાંતર કામદારોનું સ્વાગત કરશે જેમણે સિંકહોલમાં ફસાયેલી મહિલાને બચાવી હતી

(જી.એન.એસ) તા. ૩૧ સિંગાપોર, રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ ગયા શનિવારે સિંકહોલમાંથી મહિલાને બચાવનારા સાત ભારતીય સ્થળાંતર કામદારોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ કામદારોને ઇસ્તાના રાષ્ટ્રપતિ મહેલમાં રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમને...