મેષ આજે તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલત માં આજે પૈસા પાછા આપવા પડી...
આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા...
(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, ગુરુવારે 31 જુલાઈના રોજ મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 UG હેઠળના MBBS, BDS સહિતના કોર્સનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે NEET (UG)...
(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે છ રાજ્યો – મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ઝારખંડના ૧૩ જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે,...
(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે....
રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ: મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે...
(જી.એન.એસ) તા. ૩૧ સિંગાપોર, રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ ગયા શનિવારે સિંકહોલમાંથી મહિલાને બચાવનારા સાત ભારતીય સ્થળાંતર કામદારોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ કામદારોને ઇસ્તાના રાષ્ટ્રપતિ મહેલમાં રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમને...