ભાજપે બિહારને ન્યુઝીલેન્ડ અને સિંગાપોરની સમગ્ર વસ્તી કરતા વધુ ઘરો આપ્યા: પીએમ મોદી
(જી.એન.એસ) તા.18 મોતીહારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મોતીહારીમાં એક જાહેર સભાને સંબોધિત કરી. પીએમએ કહ્યું, “આજે, મને બિહારના મોતીહારીથી હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરતા ખૂબ...

