એસટી બસોમાં છેલ્લા એક વર્ષમાં ૯૬ લાખથી વધુ દિવ્યાંગ અને ૧૩  લાખથી વધુ દિવ્યાંગ સહાયકોએ વિનામૂલ્યે મુસાફરીનો લીધો લાભ

એસ.ટી નિગમ દ્વારા એક વર્ષમાં દિવ્યાંગ-દિવ્યાંગ સહાયક મુસાફરી પેટે રૂ.૭૫ કરોડથી વધુની સહાય અપાઈ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા નાગરિકોની મુસાફરીને હરહંમેશ...

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરના અધ્યક્ષસ્થાને મહિલા જનસુનાવણી યોજાશે

૦૩ જુલાઈના રોજ યોજાનારા જનસુનાવણી કાર્યક્રમમાં કોઇપણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષશ્રી સમક્ષ રૂબરૂમાં કરી શકશે (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર,  રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરના અધ્યક્ષસ્થાને...

થોડા દિવસ અગાઉ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું

ગુજરાત કોંગ્રેસની કમાન કોના હાથમાં આપવી તેની પાછળ એઆઈસીસી નું મનોમંથ શરૂ (જી.એન.એસ) તા. 1 અમદાવાદ, ગુજરાતમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના અચાનક આપેલ રાજીનામાં બાદ પાર્ટીનું કેન્દ્રીય સંગઠને નવા પ્રદેશ...