બેંગકોકના ફૂડ માર્કેટમાં ગોળીબારની ઘટનામાં 6 લોકોના મોત; આ ઘટના બાદ બંદૂકધારીએ આત્મહત્યા કરી લીધી
(જી.એન.એસ) તા.28 બેંગકોક, બેંગકોકના એક ફૂડ માર્કેટમાં થયેલી સામૂહિક ગોળીબારની ઘટનામાં છ લોકોના મોત થયા હોવાનું સૂત્રોએ મીડિયા રિપોર્ટ્સને ટાંકીને જણાવ્યું હતું. બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ આત્મહત્યા પણ...

