યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર ખાતે અદ્યતન કેથલેબ શરૂ થયાનો એક મહિનો પૂર્ણ: કાર્ડિયાક અને ન્યુરો કેરને મળી નવી દિશા

એક મહિનામાં ગાંધીનગર સેન્ટરમાં કુલ ૧,૪૧૦ ઓ.પી.ડી.(OPD) અને ૭૭ દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ...

નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું

નાણા મંત્રીશ્રીના હસ્તે રાજ્ય કર વિભાગનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત કરાયો (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, તા. ૧ જુલાઈ – GST દિવસ નિમિત્તે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના...

થોડા દિવસ અગાઉ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું

ગુજરાત કોંગ્રેસની કમાન કોના હાથમાં આપવી તેની પાછળ એઆઈસીસી નું મનોમંથ શરૂ (જી.એન.એસ) તા. 1 અમદાવાદ, ગુજરાતમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના અચાનક આપેલ રાજીનામાં બાદ પાર્ટીનું કેન્દ્રીય સંગઠને નવા પ્રદેશ...