રાજસ્થાનના ચુરુમાં જગુઆર વિમાન ક્રેશ થતાં વાયુસેનાના 2 પાઇલટ્સના મોત

(જી.એન.એસ) તા. 9 ચુરુ, બુધવારે બપોરે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં નિયમિત તાલીમ મિશન દરમિયાન ભારતીય વાયુસેનાનું જગુઆર ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં બંને પાઇલટના મોત થયા હતા. “આઈએએફનું જગુઆર...

એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, એર માર્શલ એસ શિવકુમાર વીએસએમ એ 01 જુલાઈ 25ના રોજ નવી દિલ્હી સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન (AOA) તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એર...