રાજસ્થાનના ચુરુમાં જગુઆર વિમાન ક્રેશ થતાં વાયુસેનાના 2 પાઇલટ્સના મોત
(જી.એન.એસ) તા. 9 ચુરુ, બુધવારે બપોરે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં નિયમિત તાલીમ મિશન દરમિયાન ભારતીય વાયુસેનાનું જગુઆર ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં બંને પાઇલટના મોત થયા હતા. “આઈએએફનું જગુઆર...

