અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પ્રારંભિક અહેવાલ આવી ગયો, અંતિમ તપાસની રાહ જોવાઈ રહી છે: ઉડ્ડયન મંત્રી
(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું છે કે અમદાવાદમાં થયેલા દુ:ખદ એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ અંગેના તારણો સંપૂર્ણ તપાસ અહેવાલ જાહેર...

