ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી – ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયા

(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, ગૃહ મંત્રાલયે 22 જુલાઈ, 2025ના રોજ જારી કરેલા ગેઝેટ નોટિફિકેશન S.O.3354(E) દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરના રાજીનામાની સૂચના જારી કરી છે. ભારતના ચૂંટણી પંચને કલમ 324 હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ...