મ્યાનમારના સાગાઈંગ ક્ષેત્રમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, 23 લોકોના મોત, લગભગ 30 ઘાયલ
(જી.એન.એસ) તા. 12 નેપીડો, મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મ્યાનમારની સેના દ્વારા મધ્ય સાગાઈંગ ક્ષેત્રમાં એક બૌદ્ધ મઠ પર કરવામાં આવેલા વિનાશક હવાઈ હુમલામાં ચાર બાળકો સહિત ઓછામાં...

