ઉધમ સિંહની શહાદત નિમિત્તે પંજાબમાં ૩૧ જુલાઈએ રાજપત્રિત રજા જાહેર
(જી.એન.એસ) તા. 29 ચંડીગઢ, પંજાબ સરકારે ૩૧ જુલાઈ, ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની શહીદ ઉધમ સિંહના શહીદ દિવસને ગેઝેટેડ રજા જાહેર કરી છે, અને તે દિવસે રાજ્ય સરકારના તમામ કાર્યાલયો, બોર્ડ...

