સદીઓ જૂની પરંપરાઓની પ્રામાણિકતાને સુરક્ષિત રાખવા માટે ઓડિશા જગન્નાથ મંદિરની ધાર્મિક વિધિઓના કોપીરાઈટ માલિક બનશે

(જી.એન.એસ) તા. 13 પુરી, સદીઓ જૂની ધાર્મિક વિધિઓની પવિત્રતા અને પ્રામાણિકતા જાળવવાના હેતુથી, ઓડિશા સરકારે પુરીમાં ભગવાન જગન્નાથના ૧૨મી સદીના મંદિરની પરંપરાગત ધાર્મિક વિધિઓ પર કૉપિરાઇટ સુરક્ષિત કરવા માટે...

148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે...