સત્ય અને શીલ માટે સાધુએ સાહસ કરવું પડે: મોરારિબાપુ; “માનસ મહામંત્ર” સ્વીત્ઝર્લેન્ડ રામ કથા પાંચમા દિવસમાં વિરામ પામી

(તખુભાઈ સાંડસુર દ્વારા) દાવોસ, દુનિયાના સૌથી રમણીય દેશ એવા સ્વીઝર્લેન્ડમાં “માનસ મહામંત્ર”રામકથા પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહી છે. આજે આ રામકથા પાંચમા દિવસમાં પ્રવેશ કરીને રામ જન્મ સાથે વિરામ...

સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેન ખાતે રમતગમત પ્રતિનિધિમંડળે રાજ્યના રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહક એવી મહત્ત્વપૂર્ણ બેઠકો કરી

(જી.એન.એસ) તા. 1 લૌઝેન, ગુજરાતના રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ શ્રી પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ શ્રી હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ...