સત્ય અને શીલ માટે સાધુએ સાહસ કરવું પડે: મોરારિબાપુ; “માનસ મહામંત્ર” સ્વીત્ઝર્લેન્ડ રામ કથા પાંચમા દિવસમાં વિરામ પામી
(તખુભાઈ સાંડસુર દ્વારા) દાવોસ, દુનિયાના સૌથી રમણીય દેશ એવા સ્વીઝર્લેન્ડમાં “માનસ મહામંત્ર”રામકથા પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહી છે. આજે આ રામકથા પાંચમા દિવસમાં પ્રવેશ કરીને રામ જન્મ સાથે વિરામ...

