નિફટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ... બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના...

जयपुर में नकली शराब पर बड़ी कार्रवाई, 9 आरोपी गिरफ्तार

जयपुर, 31 जुलाई 2025 — जयपुर जिला आबकारी विभाग ने नकली शराब के खिलाफ बड़ी कार्रवाई करते हुए 29 मामलों में 9 आरोपियों को गिरफ्तार किया है। यह कार्रवाई...

ઋષભ પંત DPLમાંથી બહાર, પુરાણી દિલ્હી 6 એ નવા કેપ્ટનની જાહેરાત કરી

(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2025 શરૂ થવાના થોડા દિવસો પહેલા, પુરાણી દિલ્હી 6 ને મોટો ફટકો પડ્યો છે જેમાં સ્ટાર વિકેટકીપર-બેટર ઋષભ પંત તેના...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને  ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે....

મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ: મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે...

સિંગાપોરના રાષ્ટ્રપતિ 7 ભારતીય સ્થળાંતર કામદારોનું સ્વાગત કરશે જેમણે સિંકહોલમાં ફસાયેલી મહિલાને બચાવી હતી

(જી.એન.એસ) તા. ૩૧ સિંગાપોર, રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ ગયા શનિવારે સિંકહોલમાંથી મહિલાને બચાવનારા સાત ભારતીય સ્થળાંતર કામદારોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ કામદારોને ઇસ્તાના રાષ્ટ્રપતિ મહેલમાં રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમને...

દિલ્હીથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે પાછી પછી નવી દિલ્હી એરપોર્ટ ખાતે લેન્ડ કરવામાં આવી

(જી.એન.એસ) તા. ૩૧ નવી દિલ્હી, એર ઇન્ડિયાની એક ફ્લાઇટ, બોઇંગ 787-9, જે દિલ્હીથી લંડન જઈ રહી હતી, ગુરુવારે ટેકનિકલ ખામીને કારણે ખાડીમાં પાછી ફરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું...

૧૯૮૯ બેચના IAS શશિ પ્રકાશ ગોયલ, ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત

(જી.એન.એસ) તા. ૩૧ લખનૌ, ૧૯૮૯ બેચના IAS અધિકારી શશિ પ્રકાશ ગોયલને ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેઓ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે...

આજ નું પંચાંગ (01/08/2025)

તિથિ અષ્ટમી (આઠમ)– પૂર્ણ રાત્રિ સુધી નક્ષત્ર સ્વાતિ–27:41:17સુધી કરણ વિષ્ટિ ભદ્ર– 18:12:48 સુધી પક્ષ શુક્લ યોગ શુભ–29:30:11સુધી વાર શુક્રવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:42:05 સૂર્યાસ્ત...

પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલે રૂ. ૧૯.૯૮ કરોડના ખર્ચે નવનિર્મિત રાજ્યની વિવિધ ૩૧ પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું

પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારનો પશુપાલન મંત્રીશ્રીએ ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ GNLU-ગાંધીનગર ખાતે “‌‌‌‌‌‌‌‌‌પરિવર્તનશીલ વિશ્વમાં પશુ...