મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે સંવાદ કર્યો

નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા (જી.એન.એસ) તા. 24 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને...

ઓનલાઈન ગેમિંગમાં લાખો રુપિયા હાર્યા વાઈસ પ્રિન્સિપાલ, તો પોતાની જ કોલેજમાંથી લાખો રુપિયાની કરી ચોરી

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ઓનલાઈન ગેમિંગ જેમ રોજિંદા જીવનનો ભાગ જેમ જેમ બની રહ્યું છે, તેમ તેની અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. આવા જ એક ચોંકાવનારા...

આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસે, રાજ્યપાલશ્રીએ કર પ્રણાલીની પ્રશંસા કરતાં કહ્યું – કર પ્રણાલી પારદર્શક અને કરદાતા-મૈત્રીપૂર્ણ બન્યાં છે

આર્થિક વિકાસનો આધાર પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભારતને 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધારવામાં આવકવેરા વિભાગ અને કરદાતાઓની મુખ્ય ભૂમિકા (જી.એન.એસ)...

ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાત ઓળખીને તેમાં...

કોલંબિયા યુનિવર્સિટીએ ફેડરલ ભંડોળ પુનઃસ્થાપિત કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે $220 મિલિયનનો કરાર કર્યો

(જી.એન.એસ) તા. ૨૪ વાશિંગટન, કોલંબિયા યુનિવર્સિટીએ બુધવારે જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કરાર પર પહોંચી ગઈ છે, જેમાં ફેડરલ સરકારને $220 મિલિયનથી વધુ ચૂકવવા સંમત થઈ...

અમદાવાદની સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ગુમ થઇ અને મુંબઈથી બંને મળી આવતા પોલીસે સધન તપાસ શરુ કરી 

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદ શહેરની એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

એક સમયનો સૂકો રણ પ્રદેશ આજે ટુરીઝમનું કેન્દ્ર બન્યું: છેવાડાના રણ કાંઠે સરકારે પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું:- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી (જી.એન.એસ) તા. 24 બનાસકાંઠા, સરહદ...

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રતિક્રિયા

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્ય: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા પશિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નડાબેટ ખાતે BSFના જવાનો સાથે મુલાકાત કરશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નડાબેટ ખાતે BSFના જવાનો સાથે મુલાકાત કરશેસ્થાનિક ગ્રામજનોએ કહ્યું, “વડાપ્રધાન મોદી સાચા હીરો, આપણા બહાદુર જવાનોના સાહસના લીધે અમને કોઈ ડર ન હતો” (જી.એન.એસ)...

पनागर विधायक ने किया एक साथ चार मुख्यमंत्री संजीवनी क्लीनिक का लोकार्पण

जबलपुर, 23 जुलाई। पनागर विधानसभा क्षेत्र की सीमा में शामिल जबलपुर शहर के चार नये मुख्यमंत्री संजीवनी क्लीनिक का आज मंगलवार को लोकार्पण किया गया। पनागर विधायक श्री सुशील...