અનેક ટીવી શો માટે જાણીતા અભિનેતા-નિર્માતા ધીરજ કુમારનું ન્યુમોનિયાને કારણે 79 વર્ષની વયે નિધન

(જી.એન.એસ) તા. 15 પ્રખ્યાત નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા ધીરજ કુમારે 79 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તેમને શનિવારે સાંજે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ...

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી: અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના મોત, ૧૮ મોટા ભૂસ્ખલન

(જી.એન.એસ) તા. 15 શિમલા, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) અનુસાર, 20 જૂનથી 14 જુલાઈ, 2025 દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કુલ 105 લોકોના મોત થયા હતા. મહેસૂલ વિભાગ...

સ્કિલ ઇન્ડિયા મિશન: આત્મનિર્ભર અને સક્ષમ કાર્યબળ દ્વારા ગુજરાતના વિકાસને મળ્યો વેગ

પીએમ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનના કેન્દ્રમાં છે કુશળ અને સશક્ત યુવાનો: શ્રી જયંત ચૌધરી (જી.એન.એસ) તા. 15 એક દાયકા પહેલાં, 15 જુલાઈ 2015ના રોજ, ભારત સરકારે વડાપ્રધાન શ્રી...

24×7 ટોલ-ફ્રી નંબર 1033 દ્વારા હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે; અદ્યતન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ સાથે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) વધારી રહી છે હાઇવે યુઝર એક્સપિરિયન્સ

રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ આપે છે ફરિયાદો નોંધવાની તેમજ ટોલ અને મુસાફરી અંગેની માહિતી મેળવવાની સુવિધા (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ હાઇવે સંબંધિત ફરિયાદોના નિવારણ...

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ચેરમેનશ્રી સુરેન્દ્ર ચૌધરી સહિતના પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

પ્રતિનિધિ મંડળને વિધાનસભામાં ગૃહની બેઠક વ્યવસ્થા, ધારાસભ્યશ્રીઓને મળતી સુવિધાઓ, NeVA સેવા કેન્દ્ર જેવી વિવિધ કામગીરી અંગે કરાયા માહિતગાર (જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાર્લામેન્ટરી સ્ટડીઝ કમિટીના ચેરમેન...

અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત; રિપેરિંગની કામગીરી ચાલુ હોવાના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા જનહિતમાં નિર્ણય

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની...

ધરોઈ વિસ્તારમાં સ્પિરિચ્યુઅલ-એડવેન્ચર્સ-ઈકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો ઉભા થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારમાં હાથ ધરાઈ રહેલા વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકેના બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ કામોનું સ્થળ નિરીક્ષણ કરીને માર્ગદર્શન...

કાર્યસ્થળોમાં તેલ અને ખાંડના બોર્ડ પ્રદર્શિત કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવા માટે એક પહેલ છે

(જી.એન.એસ) તા. 15 કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ્સ જારી કરવાનો નિર્દેશ...

ગુજરાત સરકારે વિવિધ આઈએફએસ અને જીએફએસ અધિકારીઓને વધારાનો હવાલો આપ્યો

(જી.એન.એસ) તા. 15 ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં વિવિધ અધિકારીઓને તત્કાલ અસરથી વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. કુલ...

નેશનલ હાઇવે 147 પર ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ/ગાંધીનગર, રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં...