પંચાંગ (12/0/2025)

તિથિ દ્વિતિયા (બીજ) – 25:48:55 સુધી નક્ષત્ર ઉત્તરાષાઢા – 06:37:10 સુધી કરણ તૈતુલ – 14:02:47 સુધી, ગરજ – 25:48:55 સુધી પક્ષ કૃષ્ણ યોગ વિશ્કુમ્ભ – 19:31:12 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:01:30 સૂર્યાસ્ત 19:28:41 ચંદ્ર રાશિ...

ऑनर किलिंग की बलि चढ़ी प्रेम कहानी: करिश्मा के पिता बस्तीराम गिरफ्तार, अब तक 7 आरोपी जेल में

अजमेर, 11 जुलाई 2025 — राजस्थान के अजमेर में ऑनर किलिंग के एक दिल दहला देने वाले मामले में पुलिस ने आखिरकार करिश्मा के पिता बस्तीराम को गिरफ्तार कर...

પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે; પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી

(જી.એન.એસ) તા. 11 વડોદરા, વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનામાં સ્થાનિક પોલીસની તત્કાલ કાર્યવાહીના કારણે પાંચ લોકોના જીવ બચી ગયા છે. આવી...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તરાખંડ રાજ્યના સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવત

ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી

જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીને (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય...

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૧૯૦ સામે ૮૨૮૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૪૪૨ પોઈન્ટના...

મલેશિયા ૧૧ દેશોમાં દૈમ ઝૈનુદ્દીનની ૭૦૦ મિલિયન ડોલરની સંપત્તિ જપ્ત કરશે

(જી.એન.એસ) તા. 11 મલેશિયાની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ નાણામંત્રી દૈમ ઝૈનુદ્દીન, તેમના પરિવાર અને સહયોગીઓ સાથે જોડાયેલી 3 અબજ રિંગિટ ($705 મિલિયન) થી વધુ મૂલ્યની સંપત્તિ...

મહાગ્રંથ ‘વેદ મંજુષા’ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન

‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત : 20,348 ઋચાઓ સમાવિષ્ઠ: 18 વર્ષની મહેનત પ્રકાશન (જી.એન.એસ) તા. 11 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત...

ભાગતી વખતે ચાંગુર બાબાના ભયાવહ પ્રયાસો: મહિનાઓ સુધી સસ્તી હોટેલમાં રહેવા માટે 40 રૂમની હવેલી છોડી દીધી

(જી.એન.એસ) તા. 11 ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ૪૦ રૂમની વૈભવી હવેલીમાં રહેતો એક માણસ ૮૦ દિવસ સુધી લખનૌની એક સાંકડા હોટલના રૂમમાં છુપાઈ રહ્યો હતો, જેથી તે ઉત્તર પ્રદેશ આતંકવાદ...