જૂન 2025માં કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી માસિક ઉત્પાદન અને ડિસ્પેચ

(જી.એન.એસ) તા.2 જૂન મહિનામાં કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી કોલસાનું ઉત્પાદન 15.57 મિલિયન ટન (MT) નોંધાયું છે, અને ડિસ્પેચ 17.31 મિલિયન ટન (MT) નોંધાયું છે.નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જેમાં ઉત્પાદનમાં 16.39% અને ડિસ્પેચમાં ગયા...

ઈરાને ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ‘ફતવો’ જારી કરતા અમેરિકાએ ઈઝરાયલ માટે મુસાફરી ચેતવણીમાં સુધારો કર્યો

(જી.એન.એસ) તા.2 વોશિંગ્ટન, યુએસ ડિપાર્ટમેન્ટે “આતંકવાદ અને નાગરિક અશાંતિ” વચ્ચે દેશમાં “વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને પ્રતિબિંબિત કરવા” માટે ઇઝરાયલ માટે તેની મુસાફરી સલાહકારમાં સુધારો કર્યો છે. આ અપડેટ એવા સમયે...

આજનું રાશિફળ (02/07/2025)

મેષ આજના દિવસે સંતુલિત આહાર લેજો, વધારે મસાલાવાળું તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. તમારા પ્રિયપાત્રને આજે આખો...

આજ નું પંચાંગ (02/07/2025)

તિથિ સપ્તમી (સાતમ) – 12:00:41 સુધી નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની – 11:07:59 સુધી કરણ વાણિજ – 12:00:41 સુધી, વિષ્ટિ ભદ્ર – 25:01:42 સુધી પક્ષ શુક્લ યોગ વરિયાન – 17:45:59 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:57:45...

અમદાવાદ જિલ્લામાં PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત સેચ્યુરેશન કેમ્પનું આયોજન

વિરમગામ, ધોળકા અને ધોળકા તાલુકાના નાગરિકોએ બહોળી સંખ્યામાં સેચ્યુરેશન કેમ્પનો લાભ લીધો (જી.એન.એસ) તા. 1 અમદાવાદ, અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન-PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ...

એસટી બસોમાં છેલ્લા એક વર્ષમાં ૯૬ લાખથી વધુ દિવ્યાંગ અને ૧૩  લાખથી વધુ દિવ્યાંગ સહાયકોએ વિનામૂલ્યે મુસાફરીનો લીધો લાભ

એસ.ટી નિગમ દ્વારા એક વર્ષમાં દિવ્યાંગ-દિવ્યાંગ સહાયક મુસાફરી પેટે રૂ.૭૫ કરોડથી વધુની સહાય અપાઈ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા નાગરિકોની મુસાફરીને હરહંમેશ...

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરના અધ્યક્ષસ્થાને મહિલા જનસુનાવણી યોજાશે

૦૩ જુલાઈના રોજ યોજાનારા જનસુનાવણી કાર્યક્રમમાં કોઇપણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષશ્રી સમક્ષ રૂબરૂમાં કરી શકશે (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર,  રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી વિજયા રાહતકરના અધ્યક્ષસ્થાને...

ભારતના રાષ્ટ્રપતિએ મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું

(જી.એન.એસ) તા. 1 ગોરખપુર, ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ...

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

SEOC-ગાંધીનગર ખાતે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના...