IMD દ્વારા રૂદ્રપ્રયાગ, ચમોલી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી થતાં કેદારનાથ યાત્રા સ્થગિત
(જી.એન.એસ) તા. 7 દેહરાદૂન, હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હોવાથી સોમવારે કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી અને યાત્રાળુઓને સોનપ્રયાગ અને...

