કેન્દ્ર દ્વારા ગ્રાહકોને ફક્ત બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણિત હેલ્મેટનો ઉપયોગ કરવા અનુરોધ

BISએ નાણાકીય વર્ષ 2024-25માં 30થી વધુ શોધ અને જપ્તી કામગીરી હાથ ધરી હતી, જેમાં 500થી વધુ હેલ્મેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું (જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, ભારત સરકારના ગ્રાહક...

ઝારખંડમાં કોલસાની ખાણ ધસી પડતાં 4 લોકોના મોત, વધુ લોકો ફસાયા હોવાની આશંકા

(જી.એન.એસ) તા. 5 રામગઢ, ઝારખંડના રામગઢ જિલ્લામાં “ગેરકાયદેસર” ખાણકામ દરમિયાન ત્યજી દેવાયેલી કોલસાની ખાણનો એક ભાગ ધસી પડતાં ચાર લોકોના મોત થયા હતા અને કેટલાક અન્ય લોકો ફસાયા હોવાની...

IRCTC 25 જુલાઈથી 17 દિવસની રામાયણ યાત્રા ટ્રેન ટૂર શરૂ કરશે

(જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પછી ધાર્મિક પર્યટનમાં થયેલા વધારાનો લાભ ઉઠાવતા, ભારતીય રેલ્વે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) 25...

ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા: મરાઠી હિત અને પરસ્પર હરીફ માટે

(જી.એન.એસ) તા. 5 મુંબઈ, લગભગ 20 વર્ષ પછી, છૂટા પડી ગયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી એકવાર જાહેર મંચ પર આવ્યા. શનિવારે, તેઓ પ્રાથમિક શાળાઓમાં ત્રણ ભાષાની...

ASI એ ઓડિશાના સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું

(જી.એન.એસ) તા. 5 ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ છઠ્ઠી સદીમાં બંધાયેલા સ્વપ્નેશ્વર મહાદેવ મંદિરને સંરક્ષિત સ્મારક સ્થળ તરીકે જાહેર કર્યું છે. આ શિવ મંદિર ખુર્દા જિલ્લાના બાનપુર બ્લોકના પુંજિયામા...

પીએનબી છેતરપિંડીના કેસમાં નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ

(જી.એન.એસ) તા. 5 ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની 4 જુલાઈ, 2025 ના રોજ યુએસ અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ભારતીય...

કેરળમાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ ત્રણ જિલ્લામાં નિપાહ વાયરસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 4 તિરુવનંતપુરમ, કેરળમાં શુક્રવારે ત્રણ જિલ્લામાં બે શંકાસ્પદ કેસ નોંધાયા બાદ નિપાહ વાયરસનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જે ત્રણ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં...

SAIL એ વૈશ્વિક ઉપસ્થિતિને મજૂબત બનાવવા માટે દુબઈમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું

(જી.એન.એસ) તા. 4 સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), જે 20 મિલિયન ટનથી વધુ વાર્ષિક ક્રૂડ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ભારતના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકોમાંથી એક છે, જેને દુબઈમાં પોતાના પ્રતિનિધિ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું...

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના પુણે સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી ખાતે શ્રીમંત બાજીરાવ પેશ્વા ‘પ્રથમ’ની પ્રતિમાનું અનાવરણ કર્યું

(જી.એન.એસ) તા. 4 પુણે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના પુણેમાં શ્રીમંત બાજીરાવ પેશ્વા ‘પ્રથમ’ ની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી...