કંઈક કરવાની દ્રઢ ઈચ્છા શક્તિથી આગળ વધશો, તો દુનિયા તમારું સન્માન કરશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક કૃષિનો ફેલાવો કરીને દેશ અને દુનિયાના લોકોના જીવન બચાવવાનું પુણ્ય કામ કરીએ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, મહાપુરુષ અને સામાન્ય લોકોમાં એક જ અંતર હોય...

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની આગેવાની હેઠળ “સન્ડે ઓન સાયકલ” રેલી યોજાઈ

ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે ‘સન્ડે ઓન સાયકલ’ દેશમાં એક ક્રમ બની ગયો છે: ડૉ. મનસુખ માંડવિયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા આયોજિત રેલીમાં ભારત સરકારના વિવિધ...

વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઇવે મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દિલ્હી)ના સભ્ય શ્રી વેંકટરમને સ્થળનિરીક્ષણ કર્યું

સાંતલપુર તાલુકાના બકુત્રા નજીક ટોલ ટેકસ પાસે શ્રી વેંકટરમને રોડનું નિરીક્ષણ કરી સેમ્પલ લીધા (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના ઝડપી રિપેરિંગ માટે  મુખ્યમંત્રી...

નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ગાંધીનગર ઘ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

લીંબડીયા કેનાલ બ્રીજ પાસે સાત માસ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પરીવારને રૂા.૧.૧૫ કરોડ વળતર અપાયુ (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, મનુષ્યનું જીવન ખૂબ જ અણમોલ છે, તેની સરખામણીમાં...

શ્રીલંકાના પોલીસ અધિકારીઓએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહેલ, ભારતની અભ્યાસ મુલાકાત પૂર્ણ કરી

(જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા ૨૦ ઉચ્ચ કક્ષાના શ્રીલંકન પોલીસ અધિકારીઓના પ્રતિનિધિમંડળે ૧૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ભારતમાં પાંચ દિવસનો અભ્યાસ પ્રવાસ પૂર્ણ કર્યો. ૭...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે ઉત્તરાખંડ રાજ્યના સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન સિંહ રાવત

ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા અનેક ખેડૂતો પ્રતિ એકર પાંચ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય, શિક્ષણ અને સહકારિતા મંત્રી શ્રી ડૉ. ધન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાનના રાજદૂત શ્રીયુત ઓનો કેઈચી

જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા SIR તથા અમદાવાદમાં ૧૫૦ જેટલા અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીશ્રીને (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય...

મહાગ્રંથ ‘વેદ મંજુષા’ નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન

‘વેદ મંજુષા’ ગ્રંથમાળા 17 ખંડોમાં પ્રકાશિત : 20,348 ઋચાઓ સમાવિષ્ઠ: 18 વર્ષની મહેનત પ્રકાશન (જી.એન.એસ) તા. 11 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે નવી દિલ્હીના નીતા પ્રકાશન દ્વારા પ્રકાશિત...

રાજભવન ખાતે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ

ગુજરાતમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો : ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને...

રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને પાણી પુરવઠા વિભાગમાં ૨૫૦૦ યુવાઓનું નવું માનવબળ ઉમેરાયું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમમાં ૨૩૨૦ નવનિયુક્ત કંડક્ટર અને પાણી પુરવઠા વિભાગના ૧૪૪ ઇજનેરોને ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા આ રોજગારીની તકનો લાભમાં ૭૬૩ મહિલા ઉમેદવારોને કંડક્ટર તરીકે નિમણૂક...