અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની મોડાસામાં આયોજિત ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ નો ફ્લોપ શો

(જી.એન.એસ) તા. 23 મોડાસા, આમ આદમી પાર્ટી (AAP) નાં સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતનાં પ્રવાસે છે. અરવલ્લીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર...

પંજાબના ધારાસભ્ય અનમોલ ગગન માનના રાજીનામાના દિવસે AAP એ તેમના રાજીનામાને નકારી કાઢ્યું

(જી.એન.એસ) તા. ૨૦ અમૃતસર, રાજકારણ અને આમ આદમી પાર્ટીમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક દિવસ પછી, ખારડના ધારાસભ્ય અનમોલ ગગન માનએ કહ્યું કે તેઓ પાર્ટીમાં પોતાનો પ્રવાસ ચાલુ રાખશે. માનનું...

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે નામંજૂર કરી  

(જી.એન.એસ) તા. 14 નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મારામારી કરી હોવાના કેસમાં  5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આમ આદમી...

ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જ આપવા મામલે રાજકારણ ગરમાયું; ‘જો ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઇશ’: વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણી 

(જી.એન.એસ) તા. 12 મોરબી, હાલ રાજ્યમાં સોશિયલ મીડિયામાં મોરબી મુદ્દે રાજીનામા આપવાની અને મોરબીની ચૂંટણી જીતવાને લઇને ચેલેન્જના કારણે રાજકારણ ગરમાયું છે જેમાં હવે વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી કાંતિ...

ભાજપના અમરેલીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ ગોપાલ ઈટાલિયાએ સ્વીકારતા કહ્યું- ’12 જુલાઈ એ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો’

મોરબીમાં જો ગોપાલ ઇટાલિયા જીતે તો હું બે કરોડ રૂપિયા આપીશ : ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા (જી.એન.એસ) તા.10 અમરેલી, ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને આમ આદમી પાર્ટીનાં નેતા અને વિસાવદરના...