આજ નું પંચાંગ (21/07/2025)

તિથિ એકાદશી (અગિયારસ) – 09:41:14 સુધી નક્ષત્ર રોહિણી – 21:07:52 સુધી કરણ બાલવ – 09:41:14 સુધી, કૌલવ – 20:24:04 સુધી પક્ષ કૃષ્ણ યોગ વૃદ્ધિ – 18:38:30 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:35:57...

દિલ્હીના જૂના રાજિન્દર નગરમાં UPSC ઉમેદવારનું આત્મહત્યાથી મોત, સુસાઇડ નોટ મળી

(જી.એન.એસ) તા. ૨૦ નવી દિલ્હી, મધ્ય દિલ્હીના ઓલ્ડ રાજિન્દર નગર વિસ્તારમાં 25 વર્ષીય યુપીએસસી ઉમેદવારે પોતાના રૂમમાં છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ...

બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યોએ જીવન ટુંકાવ્યું

(જી.એન.એસ) તા. ૨૦ બગોદરા, અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે....

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(NH47) પર બગોદરા પાસે માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ સ્થળોએ પેચવર્ક દ્વારા રસ્તાઓ સતત રીપેરીંગ કરવાની કામગીરી પ્રગતિમાં મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું (જી.એન.એસ) તા. ૨૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ...

દિવ્યાંગ ઉમેદવારોનો અગાઉથી સંપર્ક કરી તેઓની જરૂરિયાત વિષે પૂછપરછ કરી દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે  તેની વિશેષ કાળજી લેવાઈ

સ્પીપા દ્વારા UPSC તાલીમ વર્ગમાં પ્રવેશ માટે લેવાયેલ પરીક્ષાને મળેલ બહોળો પ્રતિભાવ ૧૦,૦૦૦ થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપેલ છે. UPSC ની પેટર્ન મુજબ પેપર-૧ અને પેપર-૨ -એમ બે પેપરની...

નાના બાળકો ના માતા પિતા માટે ફરી એકવાર ચેતવણી રુપ કિસ્સો, બાળક સમજણુ ના થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવુ જરુરી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો સોપારી ટુકડો જ નહીં મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે  :-ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના વડા...

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવના ભાગરૂપે તમામ 33 જિલ્લાના શહેરો- હાઈવે પર આવેલા 267 પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર રાજ્યવ્યાપી દરોડા

આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં  કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલાયો (જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત  તા.18 અને 19 જુલાઈના રોજ...

ભાજપ-એઆઈએડીએમકે ગઠબંધન પર સ્ટાલિનના પ્રશ્ન પર ઈપીએસ સ્વતંત્ર રીતે સરકાર બનાવશે

(જી.એન.એસ) તા. ૨૦ ચેન્નાઈ, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના નેતા એડાપ્પડી પલાનીસ્વામી (EPS) એ શનિવારે જણાવ્યું હતું કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન રાજ્યમાં AIADMK-ભારતીય જનતા...

ઇન્ડિગોએ હિંડોન એરપોર્ટથી 9 શહેરો માટે તેની ફ્લાઇટ સેવાઓ શરૂ કરી

(જી.એન.એસ) તા. ૨૦ ગાઝિયાબાદ, રવિવારે ઈન્ડિગોએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટથી તેની કોમર્શિયલ ફ્લાઇટ સેવાઓ શરૂ કરી, જે ટર્મિનલને મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ સહિત નવ શહેરો સાથે જોડે છે....

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોની આવર્તન અને તીવ્રતાને ધ્યાનમાં રાખીને બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમની રચના કરવાનો નિર્દેશ કર્યો

આ બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમમાં NDMA, CBRI રૂરકી, IITM પુણે, ભૂસ્તરશાસ્ત્રીઓ અને IIT ઇન્દોરના નિષ્ણાતોનો સમાવેશ થશે (જી.એન.એસ) તા. ૨૦ નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે...