ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ – દંપતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન
સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ ‘સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી’ બનાવવાને પ્રાથમિકતા આપીએ (જી.એન.એસ)...

