ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈક દરમિયાન મોદી-ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન કોલ થયો ન હતો: એસ. જયશંકર
કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે ભારત-પાક યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકાને નકારી કાઢી (જી.એન.એસ) તા.28 નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે તાજેતરના ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો....

