આજનું રાશિફળ (19/07/2025)

મેષ આજે વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. વીતેલા દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે....

આજ નું પંચાંગ (19/07/2025)

તિથિ નવમી (નોમ) – 14:44:25 સુધી નક્ષત્ર ભરણી – 24:38:14 સુધી કરણ ગરજ – 14:44:25 સુધી, વાણિજ – 25:30:47 સુધી પક્ષ કૃષ્ણ યોગ શૂળ – 24:54:59 સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:34:53 સૂર્યાસ્ત 19:19:29 ચંદ્ર રાશિ મેશ ચંદ્રોદય...

सीएम योगी बोले कांवड़ियों को आतंकी कहना गलत

वाराणसी, 18 जुलाई। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ आज वाराणसी में बिरसा मुंड संगोष्ठी’ के उद्घाटन कार्यक्रम में शामिल हुए। इस दौरान उन्होंने कांवड़ यात्रा और मोहर्रम जुलूस...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ₹5,400 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

(જી.એન.એસ) તા. 18 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ₹5,400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે સ્ટીલ સિટી તરીકે ઓળખાતું...

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો: કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૦ જળસંગ્રહ (જી.એન.એસ) તા. 18 રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે....

રાજ્યમાં મેલેરિયા સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોમાં જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ : બીજો તબક્કો પહેલી ઓગસ્ટથી શરૂ થશે

વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સવિશેષ ઝુંબેશ (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ...

અભયમ ૧૮૧ મહિલા  હેલ્પલાઇન છેલ્લા ૧૦ વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય અને સશક્તિકરણનું પ્રતીક

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ છેલ્લા ૧૦ વર્ષોમાં ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ મેળવી મદદ, ૨.૦૯ લાખ મહિલાઓને સ્થળ પર જ સમસ્યાનું સમાધાન ૨.૭૩ લાખથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી અભયમ ૧૮૧  મોબાઈલ...

2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતીય યુવાનોને યોગ્ય માર્ગદર્શન, ટેકનિકલ સપોર્ટ અને નીતિનિર્માણની જરૂર છે: લોકસભા અધ્યક્ષ

(જી.એન.એસ) તા.18 ગુર્ગ્રામ, લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે ભાર મૂક્યો હતો કે ભારતીય યુવાનોને 2047 સુધીમાં વિકસિત ભારત તરફની તેમની યાત્રામાં યોગ્ય માર્ગદર્શન, ટેકનિકલ સહાય અને નીતિનિર્માણની જરૂર છે. આ સંદર્ભમાં, અધ્યક્ષે...

સાવરકુંડલાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા ધરપકડ

(જી.એન.એસ) તા. 18 અમરેલી, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના...

આગામી 23 જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’નું આયોજન

સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેના વિવાદમાં રાજકારણ..? (જી.એન.એસ) તા. 18 સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના...