WHO દ્વારા શેખ હસીનાની પુત્રી સાયમા વાઝેદને છેતરપિંડી અને બનાવટીના આરોપો વચ્ચે રજા પર મોકલી દીધી

(જી.એન.એસ) તા. 14 ઢાકા, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ સોમવારે શેખ હસીનાની પુત્રી, દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્ર માટે પ્રાદેશિક નિયામક, સૈમા વાઝેદને બાંગ્લાદેશ સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો...

MSDI અંતર્ગત રાજ્યના વિવિધ વિભાગોના સહયોગથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૫૦ લાખથી વધુ યુવાનો કૌશલ્ય તાલીમમાં જોડાયા

રાજ્યમાં ૧૯ હજારથી વધુ યુવાઓને ડ્રોન, હેલ્થકેર, ઓટોમેશન, મેન્યુફેક્ચરીંગ, ઈલેક્ટ્રીકલ, આઈ.ટી.  જેવા વિવિધ ક્ષેત્રે ટૂંકાગાળાના અભ્યાસક્રમો થકી કૌશલ્યબદ્ધ કરાયા (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, વૈશ્વિક માંગ અને જરૂરિયાત મુજબ મુખ્યમંત્રીશ્રી...

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારવાની ઘટના

(જી.એન.એસ) તા. 14 મુંબઈ, સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક કાર્ગો ટ્રકે અકાસા એરના વિમાનને ટક્કર મારી હતી, જેના કારણે વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ...

કન્નડ સિનેમાની દિગ્ગજ અભિનેત્રી બી સરોજા દેવીનું 87 વર્ષની વયે નિધન

(જી.એન.એસ) તા. 14 બેંગલુરુ, ૭ જાન્યુઆરી, ૧૯૩૮ ના રોજ જન્મેલા બી. સરોજા દેવી વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમનું બેંગલુરુના મલ્લેશ્વરમ સ્થિત મણિપાલ હોસ્પિટલમાં અવસાન થયું. તેમનો પાર્થિવ દેહ...

છેલ્લા 48 કલાકથી સુરતમાં ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ

(જી.એન.એસ) તા. 14 સુરત, ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ બાદ પાણી બહાર જવા કિસ્સાઓમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા હવે તંત્ર કામે લાગી ગયું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે...

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ઘોઘા તાલુકામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયા

તળાજા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન શિક્ષણ સદનનું લોકાર્પણ: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાના હસ્તે ઉદ્ઘાટન (જી.એન.એસ) તા. 14 ભાવનગર, ભાવનગર જિલ્લામાં “રાષ્ટ્રીય વયોશ્રી યોજના” હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો સર ટી. હોસ્પિટલ ખાતે કેન્દ્રીય...

ગુમ થયેલી ડીયુ વિદ્યાર્થીની સ્નેહા દેબનાથનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો છે: દિલ્હી પોલીસ

(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, છેલ્લા છ-સાથ દિવસથી ગુમ થયેલી દિલ્હી યુનિવર્સિટીની ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીનો મૃતદેહ દિલ્હી પોલીસને મળી આવ્યો છે. રવિવારે સાંજે ઉત્તર દિલ્હીમાં ગીતા કોલોની ફ્લાયઓવર નજીક...

આંધ્રપ્રદેશમાં કેરી ભરેલો ટ્રક પલટી જતાં નવ લોકોના મોત, ૧૧ ઘાયલ

(જી.એન.એસ) તા. 14 અમરાવતી, આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં કેરી ભરેલી લારી પલટી જતાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને ૧૧ અન્ય ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે રાત્રે...

બનાસકાંઠા, પાલનપુર-ડીસા અને વડગામમાંભારે વરસાદ, ખેડૂતોની તકલીફમાં વધારો

(જી.એન.એસ) તા. 13 બનાસકાંઠા, બનાસકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો જળબમ્બાકાર થયા છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેતરો તળાવ...

દૈનિક રાશિફળ (14/07/2025)

મેષ આજે તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. તમારું ધન તમારા કામ માં ત્યારેજ આવી...