આજે રોજગાર મેળા અંતર્ગત, પ્રધાનમંત્રીશ્રી મોદી સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત યુવાનોને 51,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે
(જી.એન.એસ) તા. 11 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જુલાઈના રોજ સવારે 11:૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું...

