એર ઇન્ડિયા ક્રેશ તપાસ રિપોર્ટ: ઇંધણ કાપ અંગે 10 મુદ્દા, પાઇલટ્સે એકબીજાને શું કહ્યું..
(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી/અમદાવાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ક્રેશ અંગેનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. બોઇંગ 787-8...

