રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોની સલામતી ધ્યાને લઇને ત્વરિત કામગીરી હાથ ધરાઈ; NH–147 અને NH-47 પર તાકીદે માર્ગ મરામત અને રોડ સાઈડ ડ્રેનેજ ક્લીનિંગના કાર્યો હાથ ધરાયા
અમદાવાદ રાજકોટ હાઇવે પર અમદાવાદથી રોહિકા વચ્ચે માર્ગ મરામત અને ડ્રેનેજ ક્લીનિંગ કાર્ય પૂર્ણ કરાયું (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થઈ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હાલમાં માર્ગ...

