ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સંસ્થા કે વિક્રેતા પાસેથી જ ખરીદવી

ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી….!!! (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું...

આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સરહદી ગામ સુઈગામથી બનાસકાંઠાને રૂ. ૩૫૮ કરોડના વિકાસ કામોની ભેટ આપશે

(જી.એન.એસ) તા. 23 બનાસકાંઠા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી આજે (ગુરૂવાર, ૨૪મી જુલાઈ)એ એક જ દિવસમાં ૩૫૮.૩૭ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે....

ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજરને એસીબી દ્વારા લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો

(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજરને એસીબીની ટીમ દ્વારા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ આવાસ યોજનાના હપ્તા માટે લાંચ માંગી હતી. ACBએ આરોપી...

FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરાયું

(જી.એન.એસ) તા. 23 પાલનપુર, યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું  કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ પચ્ચીસ...

વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું

સાયબર ફ્રોડથી સાવધાન (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan...

બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં GSRTC બસને અકસ્માત નડ્યો; 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા

(જી.એન.એસ) તા. 23 દાંતા, બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં GSRTC બસને અકસ્માત નડ્યો હતો જેમાં, કુંવારસી નજીક આવેલ ઘાટીમાં એસટી બસ અચાનક ગરમ થઈને બંધ થઈ હતી અને રોડની નીચે ઉતરી...

અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ખાસ રાખડી કાઉન્ટરનું કર્યું ઉદ્ઘાટન

(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર...

AQIS મોડ્યુલ સાથે આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાયેલ 4 આરોપીને ઝડપી પડ્યા

આતંકવાદ વિરૂદ્ધ ગુજરાત ATS ને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 23 અરવલ્લી/અમદાવાદ, ગુજરાત ATS દ્વારા લાંબા સમયથી વોચ રાખ્યા બાદ ATSની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો...

એપીટી 2.0 નો ઉદ્દેશ્ય ટપાલ સેવાઓનું આધુનિકીકરણ, કાર્યક્ષમતા, પારદર્શિતા અને છેવાડાના વ્યક્તિ સુધી સારી સેવા પૂરી પાડવાનો છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ ઓફિસોમાં એપીટી 2.0 ના અમલીકરણ સાથે, હવે યુપીઆઈ-આધારિત ડિજિટલ ચુકવણી સુવિધા ક્યુઆર કોડ સ્કેન કરીને કરી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ (જી.એન.એસ) તા. 22 દેશભરની...

સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી; 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ,  હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે...