આજ નું પંચાંગ (14/07/2025)

તિથિ ચતુર્થી (ચોથ) – 24:02:25 સુધી નક્ષત્ર ધનિષ્ઠા – 06:50:05 સુધી કરણ ભાવ – 12:36:11 સુધી, બાલવ – 24:02:25 સુધી પક્ષ કૃષ્ણ યોગ આયુષ્માન – 16:13:45 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:32:15 સૂર્યાસ્ત 19:21:14 ચંદ્ર રાશિ...

રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા – ૨૦૨૫; જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા : ૨૦૨૫- ૨૬ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૮ જુલાઇ ૨૦૨૫

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા –...

આજ નું પંચાંગ (14/07/2025)

તિથિ ચતુર્થી (ચોથ) – 24:02:25 સુધી નક્ષત્ર ધનિષ્ઠા – 06:50:05 સુધી કરણ ભાવ – 12:36:11 સુધી, બાલવ – 24:02:25 સુધી પક્ષ કૃષ્ણ યોગ આયુષ્માન – 16:13:45 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:32:15 સૂર્યાસ્ત 19:21:14 ચંદ્ર રાશિ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા પરિસર ખાતે જયા પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. તેમજ વિવિધ તહેવારો નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે…જે...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની ૨૦૦ અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ; અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો

છેલ્લાં સાડા ચાર વર્ષમાં ૨૦૦ પરિવારોએ કર્યો અંગદાનનો કરુણામય નિર્ણય (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું છે. અમરેલીના વતની મહેશભાઇ...

એર ઇન્ડિયા ક્રેશ તપાસ રિપોર્ટ: ઇંધણ કાપ અંગે 10 મુદ્દા, પાઇલટ્સે એકબીજાને શું કહ્યું..

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી/અમદાવાદ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ક્રેશ અંગેનો 15 પાનાનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે. બોઇંગ 787-8...

એર ઇન્ડીયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સરાહનીય કામગીરી કરનાર ૪૫૦ વર્ગ -૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું

અમુક સ્ટાફે તો તેમના ફરજ ના કલાક પુરા થતા ઘરે જવા નુ કહેવા છતા પોતાની નૈતિક ફરજ ગણી ૧૨ થી ૨૪ કલાક કામ કર્યુ (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, અમદાવાદમા...

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પ્રારંભિક અહેવાલ આવી ગયો, અંતિમ તપાસની રાહ જોવાઈ રહી છે: ઉડ્ડયન મંત્રી

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું છે કે અમદાવાદમાં થયેલા દુ:ખદ એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ અંગેના તારણો સંપૂર્ણ તપાસ અહેવાલ જાહેર...

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોની સલામતી ધ્યાને લઇને ત્વરિત કામગીરી હાથ ધરાઈ; NH–147 અને NH-47 પર તાકીદે માર્ગ મરામત અને રોડ સાઈડ ડ્રેનેજ ક્લીનિંગના કાર્યો હાથ ધરાયા

અમદાવાદ રાજકોટ હાઇવે પર અમદાવાદથી રોહિકા વચ્ચે  માર્ગ મરામત અને ડ્રેનેજ ક્લીનિંગ કાર્ય પૂર્ણ કરાયું (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થઈ રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હાલમાં માર્ગ...

148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે...