સોનપ્રયાગમાં ભૂસ્ખલન બાદ કેદારનાથ યાત્રા ખોરવાઈ; SDRF દ્વારા 100 યાત્રાળુઓને બચાવાયા
(જી.એન.એસ) તા.26 સોનપ્રયાગ નજીક ભૂસ્ખલનને કારણે ગૌરીકુંડ ખાતે કેદારનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે, એમ આ વિસ્તારમાં આવેલી SDRF ચોકી પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટનાને કારણે...

