તેલંગાણાના નાગરકુર્નૂલમાં સરકારી શાળામાં રાત્રિભોજન પછી 60 થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ

(જી.એન.એસ) તા. 27 નાગરકુર્નૂલ, તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં આવેલી રાજ્ય સંચાલિત કન્યા નિવાસી શાળાની 60 થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિભોજન પછી ઉલટી અને અન્ય લક્ષણોની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી...

બનાસકાંઠાના દાંતાની વેકરી પ્રાથમિક શાળાના 35થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર; 1નું મોત

(જી.એન.એસ) તા. 14 બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમશાળાના 35થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકોને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થતાં રવિવારે રાતે 9 બાળકોને હોસ્પિટલમાં...

પ્રથમ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ અને સાંસદ પૂનમબેન માડમ

(જી.એન.એસ) તા. 13 જામનગર, વિશ્વને યોગ, આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પધ્ધતિઓના નિષ્ણાતો આપવામાં આગલી હરોળની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી જે 2020 પછી અહીં ચાલતી સંસ્થોને એકત્રિત કરી દેશના પ્રધાનમંત્રી...

બિન અનામત વર્ગના ૧૪,૯૯૩ વિદ્યાર્થીઓને રૂ. ૨૧૮૨ કરોડથી વધુની લોન મંજૂર કરાઈ

વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે વાર્ષિક ૪ ટકાના સરળ વ્યાજે રૂ. ૧૫ લાખની લોનની જોગવાઈ (જી.એન.એસ) તા. 11 ભારતમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ થકી વિદેશમાં અભ્યાસ...

શિક્ષણની સાથે બાળકોનો રમત–ગમત ક્ષેત્રે પણ રસ વધારવા માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ; સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

શાળાના બાળકોને રૂ. ૨૯.૪૫ કરોડના ખર્ચે ૩૦ પ્રકારના સ્પોર્ટ્સ સાધનો ધરાવતી કુલ ૩૪,૪૮૩ સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે (જી.એન.એસ) તા.10 કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય...

આંધ્ર સરકાર દ્વારા યોજાયેલી મેગા વાલી-શિક્ષક બેઠકમાં મુખ્યમંત્રી નાયડુ શિક્ષક બન્યા

(જી.એન.એસ) તા.10  કોઠાચેરુવુ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે માધ્યમિક શાળા પ્રમાણપત્રના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનો સામાજિક વિજ્ઞાન વર્ગ લીધો, જેમાં પરંપરાગત અને બિન-પરંપરાગત સંસાધનો, વીજ ઉત્પાદન, પેટન્ટ, જળ...

યુપી સ્કૂલની એક હોસ્ટેલમાં શંકાસ્પદ સંજોગોમાં ધોરણ 6 ના વિદ્યાર્થીનું મોત; તપાસ શરૂ

(જી.એન.એસ) તા. 9 ઉત્તર પ્રદેશની એક શાળાના છાત્રાલયમાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું, જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું...