દિલ્હી હાઈકોર્ટે માનહાનિ કેસમાં મેધા પાટકરની ફોજદારી સજાને યથાવત રાખી

(જી.એન.એસ) તા.29 નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે કાર્યકર્તા મેધા પાટકર સામેના માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. 2001 માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા પર્યાવરણ કાર્યકર્તા વિરુદ્ધ દાખલ કરાયેલા...

જો પાકિસ્તાન વધુ એક દુ:સાહસ કરશે તો ભારત ઓપરેશન સિંદૂર ફરી શરૂ કરવામાં અચકાશે નહીં: રાજનાથ સિંહ

(જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર સંબોધન કરતાં કહ્યું કે ઓપરેશન ફક્ત થોભાવવામાં આવ્યું છે અને જો પાકિસ્તાન વધુ એક દુ:સાહસ કરે...

DRDO એ ‘પ્રલય’ મિસાઇલના પરીક્ષણો સફળતાપૂર્વક કર્યા

(જી.એન.એસ) તા. 29 નવી દિલ્હી, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ 28 અને 29 જુલાઈના રોજ ઓડિશા દરિયાકાંઠે અબ્દુલ કલામ ટાપુ પરથી ‘PRALAY’ મિસાઇલના સતત બે ફ્લાઇટ ટ્રાયલ...

गोण्डा – प्रियंका निरंजन गोण्डा की नई डीएम, नेहा शर्मा की महानिरीक्षक निंबंधन के पद पर तैनाती।

मिर्जापुर, बस्ती,जालौन की संभाल चुकीं हैं कमान,नदियों की उद्धारकर्ता के रूप में पहचान, पीएम भी कर चुके हैं तारीफगोण्डा।उत्तर प्रदेश की प्रशासनिक स्तर पर हुये एक बड़े फेरबदल के...

गोण्डा – प्रदेश में आराजक स्थित, बेटियाँ नहीं हैं सुरक्षित – नसीमुद्दीन

आपरेशन सिंदूर पर मोदी को घेरा,कहा अमेरिका के कहने पर किया संघर्ष विराम, घटाया देश और सेना का मान गोण्डा । सोमवार को जनपद मुख्यालय स्थित कांग्रेस भवन पहुँचे...

बीएसएनएल ने 18 वर्षों में पहली बार लगातार लाभ दर्ज किया है

केंद्रीय संचार मंत्री ज्योतिरादित्य एम. सिंधिया ने भारत संचार निगम लिमिटेड (बीएसएनएल) की 2025-26 के लिए वार्षिक रणनीतिक समीक्षा एवं कार्ययोजना बैठक की अध्यक्षता की। देशभर के सभी 32...

સીબીઆઈએ મહુઆ મોઇત્રા સાથે સંકળાયેલા કેશ-ફોર-ક્વેરી કૌભાંડ અંગેનો રિપોર્ટ લોકપાલને સુપરત કર્યો

(જી.એન.એસ) તા.28 નવી દિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સંકળાયેલા કથિત કેશ-ફોર-ક્વેરી કેસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ લોકપાલને પોતાનો રિપોર્ટ સુપરત...

જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: રાજનાથ સિંહ

દેશના સનરક્ષણ મંત્રી નો લોકસભામાં હુંકાર  (જી.એન.એસ) તા.28 નવી દિલ્હી, લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા શરૂ થઈ. આ ઓપરેશનના ભાગ રૂપે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ...

ઓપરેશન સિંદૂર સ્ટ્રાઈક દરમિયાન મોદી-ટ્રમ્પ વચ્ચે કોઈ ફોન કોલ થયો ન હતો: એસ. જયશંકર

કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે ભારત-પાક યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકાને નકારી કાઢી (જી.એન.એસ) તા.28 નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે તાજેતરના ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈપણ સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો....

સુપ્રીમ કોર્ટે ચુતની પંચને SIR માટે આધાર અને મતદાર ID ને માન્ય દસ્તાવેજો તરીકે ગણવા કહ્યું, કવાયત રોકવાનો ઇનકાર કર્યો

(જી.એન.એસ) તા.28 નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં મતદાર યાદી સુધારણા પર સુનાવણી દરમિયાન SIR પ્રક્રિયા માટે આધાર અને મતદાર ID (EPIC કાર્ડ) ને...