સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ ઝડપાયા

(જી.એન.એસ) તા. ૩૦ હિંમતનગર, ગુજરાત એસીબીના અધિકારીની ટીમે એક ડીકૉય ગોઠવીને સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ પકડી પાડ્યો છે. રાજ્યના...

આત્મહત્યા કરવા જતા માનસિક દિવ્યાંગ મહિલાને ડૂબતા બચાવી સરાહનીય કામગીરી કરતી બાવળા પોલીસ

૧૮૧ અભયમની મદદથી દિવ્યાંગ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, દિવ્યાંગ મહિલાને સહી સલામત રીતે પરિવારના માણસોને પરત સોંપવામાં આવ્યાં (જી.એન.એસ) તા. ૩૦ અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના...

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ

અંબાજી યાત્રાધામના વિકાસ માટે અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સીધી દેખરેખ હેઠળ માસ્ટર પ્લાનનું અમલીકરણ (જી.એન.એસ) તા.29 અરવલ્લી, રાજ્યમાં અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ...

તામિલનાડુના માનનીય રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ આરઆરયુ શૈક્ષણિક વર્ષ 2025-26 નું ઉદ્ઘાટન કર્યું અને યુનિવર્સિટીને તેના યોગદાન બદલ અભિનંદન આપ્યા

(જી.એન.એસ) તા. 29 ગાંધીનગર, તમિલનાડુના માનનીય રાજ્યપાલ થિરુ. આર.એન. રવિએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના નવા શૈક્ષણિક વર્ષ (2025-26) નું ઉદ્ઘાટન કર્યું, ભવિષ્યવાદી યુનિવર્સિટીની સ્થાપના માટે માનનીય વડા પ્રધાનના...

અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા (જી.એન.એસ) તા.29 અમદાવાદ, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે...

રાજ્ય સરકાર રચિત UCC કમિટીને હાઈકોર્ટે આપી લીલી ઝંડી

(જી.એન.એસ) તા.29 ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી યુસીસી કમિટીને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. આ...

લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ સિવિલ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા 

(જી.એન.એસ) તા.29 રાજકોટ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ થયો છે જેમાં, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.  મીરાબહેન આહિરે...

ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘ધન્યોગૃહસ્થાશ્રમ’ – દંપતી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન

સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ ‘સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી’ બનાવવાને પ્રાથમિકતા આપીએ (જી.એન.એસ)...

આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયા, વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ કોંગ્રેસને અલવિદા કહ્યું

(જી.એન.એસ) તા.29 ગાંધીનગર, મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે,...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય 

(જી.એન.એસ) તા.29 અમદાવાદ, એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી...