એપીટી 2.0 નો ઉદ્દેશ્ય ટપાલ સેવાઓનું આધુનિકીકરણ, કાર્યક્ષમતા, પારદર્શિતા અને છેવાડાના વ્યક્તિ સુધી સારી સેવા પૂરી પાડવાનો છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ ઓફિસોમાં એપીટી 2.0 ના અમલીકરણ સાથે, હવે યુપીઆઈ-આધારિત ડિજિટલ ચુકવણી સુવિધા ક્યુઆર કોડ સ્કેન કરીને કરી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ (જી.એન.એસ) તા. 22 દેશભરની...

સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી; 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ,  હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે...

ગુજરાત ભાજપે પૂર્વ ધારાસભ્ય સામે ભર્યું શિક્ષાત્મક પગલું 

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે જેમાં, પૂર્વ ધારાસભ્યને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આ સમગ્ર બાબતે વાત કરીએ તો...

સરખેજ-ગાંધીનગર હાઇવે પર માર્ગો પર પેચવર્કની કામગીરી કરવામાં આવી

ઇસ્કોન ફ્લાય ઓવરથી સાણંદ ફ્લાય ઓવર વચ્ચે પેચવર્ક દ્વારા રસ્તાઓ રિપેર કરાયા (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન...

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે આર્ય પ્રતિનિધિસભા જમ્મુ-કાશ્મીર દ્વારા જમ્મુમાં વિશેષ સમારોહનું આયોજન

(જી.એન.એસ) તા. 21 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ...

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી અને પૂર્વ ધારાસભ્યના પત્નિ હિરલ જાડેજા સામે વધુ એક પોલીસ કેસ

(જી.એન.એસ) તા. 21 પોરબંદરના હિરલબેન જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 75 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ 4 કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત...

ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી

રાજ્યમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૫૬ મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ; ગત પાંચ વર્ષમાં કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ ગુજરાતમાં ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના ૩૭ ટકા વિસ્તારમાં (૧.૭૭...

સીબીઆઈ કોર્ટે લાંચ કેસમાં પશ્ચિમ રેલવે, ભાવનગરના ભૂતપૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

(જી.એન.એસ) તા. 21 અમદાવાદ/ભાવનગર, અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે આજે એટલે કે 21.07.2025ના રોજ એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. 5000/- ની ગેરકાયદેસર...

ભાવનગરમાં રેલવેના એક એન્જિનિયરને રૂપિયા 65 હજારની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પડ્યો

(જી.એન.એસ) તા. 21 ભાવનગર, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમ દ્વારા ભાવનગરમાં રેલવે વિભાગના એક એન્જિનિયરને રૂપિયા 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યો છે.  આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી...

‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે, હવે રૂ. 200 ફી ચૂકવવી નહીં પડે

મિલકત ધારકોને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ મળશે – અંદાજે 25 લાખ લોકોને લાભ થશે (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની...